SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવચના હોવાથી વેદ પ્રમાણ છે એ નૈયાયિક સ્થાપના अनपेक्षतया न वेदवाचां घटते निष्प्रतिमः प्रमाणभाव: क गिरामयथार्थतानिवृत्ति: पुरुषप्रत्ययमन्तरेण दृष्टा ॥ 79. [વક્તાના ગુણની] અપેક્ષા વિના જ વેદવચનેનું પ્રામાણ્ય હોય તે તેવા પ્રામાણ્યનુ કોઈ દૃષ્ટાન્ત જ નહિ મળે અને પરિણામે વેદવચનેનું પ્રામાણ્ય નહિ ઘટે. પુરુષની આપ્તતા વિના વાણીની અયથઃતાની નિવૃત્તિ કમાં જોઈ ? 80. 79. तत्प्रत्ययाद् बहुतरद्रविणव्ययादि साध्येषु कर्मसु तपःसु च वैदिकेषु । युक्तं प्रवर्तनमबाधनकेन नैव तत्सिद्धिरित्यलमसम्मत एष મામે II ૪૧ तस्मादाप्तोक्तत्वादेव वेदाः प्रमाणमिति सिद्धम् । 80. ઘણાં દ્રવ્યને વ્યય વગેરેથી સાધ્ય વૈદિક કર્યાં અને તપેામાં પુરુષની વિશ્વસનીયતાને (= આપ્તતાને) કારણે પ્રવૃત્ત થવું યોગ્ય છે. તે વૈદિક કર્યા અને તપોમાં પ્રવર્તીન, વેદવચનાના બાધક કોઈ જણાતા નથી એટલા માત્રથી ઘટતું નથી. વધુ ચર્ચાની જરૂર નથી. આ મા (= મીમાંસકાને મત) અસ્વીકાર્યાં છે. તેથી આપ્ત પુરુષનાં વચનેા હોવાથી જ વેદ પ્રમાણ છે એ પુરવાર થયું. 81. अन्ये त्वन्यथा वेदप्रामाण्यं वर्णयन्ति । तस्य हि प्रामाण्येऽभ्युपगतपरलोकोऽनभ्युपगत परलोको वा परो विप्रतिपद्यते ? तत्रानभ्युपगतपरलोकं प्रति तावदात्मनित्यतादिन्यायपूर्वकं परलोकसमर्थनमेव विधेयम् । 81. પરંતુ ખીન્નએ (== મીમાંસકા) ખીજી રીતે વેદનું પ્રામાણ્ય પુરવાર કરે છે. પરલોકમાં માનનાર અને નહિ માનનાર એવા વિરાધીએ વેદના પ્રામાણ્ય બાબત મતભેદ ધરાવે છે. તેમાં જે પરલોક સ્વીકારતા નથી તેમને ઉદ્દેશી આત્મનિત્યતા વગેરેને પુરવાર કરતા તર્કને આધારે પલાકનું સમર્થાંન જ કરવું જોઈએ. 82. परलोकवादिनां तु मते यदेतत् सुखिदु:ख्यादिभेदेन जगतो वैचित्र्यं दृश्यते तदवश्यं कर्मवैचित्र्यनिबन्धनमेव । कर्माणि चाननुष्ठितानि नात्मानं लभन्ते, अलब्धात्मनां च नभः कुसुमनिभानां कुतो विचित्र सुखदुःखादिफलसाधनत्वम् ? तस्मादनुष्टानमेषामेषितव्यम् । अनुष्टानं च नाविदितस्वरूपाणां कर्मणामुपपन्नम्, अजानन् पुरुषस्तपस्वी किमनुतिष्ठेत् तदवश्यं ज्ञात्वाऽनुष्ठेयानि कर्माणि । 82. પરંતુ જે પરલોકમાં માને છે તેમના મતમાં [અમુક] સુખી, [અમુક] દુ:ખી વગેરે ભેદને કારણે જગતમાં જે આ વૈચિત્ર્ય દેખાય છે તે અવશ્ય કવૈચિત્ર્યને કારણે જ છે. અનુષ્ઠાન વિના કર્માં અસ્તિત્વમાં આવતાં નથી. નભઃકુસુમ જેવાં અસ્તિત્વમાં ન આવેલાં $
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy