SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ વાયાર્થ ભાવના છે એ મત 223. – ૨ વિધેáયાનન્વયક્ષળો ઢોર ગારાનીયા, ગાયોपादानलक्षणया प्रत्यासत्या तदन्वितत्वावगमात् , आहुश्च ---- विधिभावनयोस्त्वेकप्रत्ययग्राह्यताकृतः । धात्वर्थात् प्रथमं तावत् सम्बन्धोऽध्यवसीयते ।। इति [श्लो० वा० वाक्या०७९] विधिर्भावनायां पुरुषं नियुङ्क्ते । यथाऽऽह સ્વધ્યારે દિ પુરા: ક્ષત્વેન નિયુતે તિ, તિન્નવા ૨.૨.૨] 223. વિધિને ( = પ્રેરણવ્યાપારને શબ્દભાવનાને) વાક્યર્થ (આથભાવના ) સાથે અન્વયસંબંધ ઘટતો નથી એવો દોષ કલ્પ જોઈએ નહિ, કારણ કે એક પ્રત્યય દ્વારા તેમનું ગ્રહણ થવારૂપ પ્રત્યાત્તિને = સામીને લીધે વિધિનું ભાવના સાથે અન્વિત હોવાપણું જણાય છે. કહેવામાં પણ આવ્યું છે કે વિધિ અને ભાવના બંને એક પ્રત્યય વડે ગ્રાહ્ય હોવાને લીધે, ધાત્વર્થને ભાવના સાથે અન્વય થાય તે પહેલાં વિધિને ભાવના સાથે અન્વયસંબંધ નિશ્ચિત થાય છે વિધિ ( = લિડ = પ્રેરણાવ્યાપાર ) ભાવનામાં ( = પ્રવૃત્તિમાં = કૃતિમાં) પુરુષને નિયુક્ત કરે છે, જેડે છે, પ્રેરે છે; જેમકે, કહ્યું છે કે પિતાના વ્યાપારમાં કર્તા તરીકે પુરુષ વિધિ વડે નિયુક્ત કરાય છેજોડાય છે, પ્રેરાય છે.” 24. તો જથમવૈય: યાત્ ? | ननु च त्वयैवोक्तं धात्वर्थात् पूर्वतरं तावद् भावनाया विधेश्च सम्बन्धोऽवगम्यते । एकपदोपादानेऽपि धात्वर्थस्तावत् प्रकृत्यंशाभिधेयः । विधिभावने तु द्वे अपि प्रत्ययांशेनाभिधीयते इति । अतश्च स्वच्छैव भावना विधिना स्पृश्यते, न विषयानुरक्ता । स्वच्छा च न प्रयोगयोग्या भवति । या च फलकरणेतिकर्तव्यतांशपरिपूर्तिप्रस्थिता प्रयोगयोग्या, न तां विधिः स्पृष्टवान् । अविधिस्पृष्टेषु च धात्वर्थकारकादिषु किमिति તા: પુરુષ: પ્રવર્તે તેતિ ? | 224. શંકાકાર–તેમને ( = વિધિ અને ભાવનાને) અન્વય કેવી રીતે થાય ? તમે જ કહ્યું છે કે ધાત્વર્થને ભા ના સાથે સંબંધ થાય તે પહેલાં ભાવનાને અને વિધિને સંબંધ જ્ઞાત થાય છે. એક પદમાં હોવા છતાં ધાત્વર્થ તે પ્રકૃત્યશથી અભિહિત થાય છે. પરંતુ વિધિ અને ભાવના બંને પ્રત્યયાંશથી અભિહિત થાય છે. શું ધાર્થ કરતાં વિધિ ભાવનાની વધુ સમીપ હેઈ વિધિને ભાવના સાથે વહેલા સંબંધ થાય છે, પછી જ ધાવર્થને ભાવના સાથે સંબંધ થાય છે ] તેથી, તદ્દન સ્વચ્છ (= ધાવણંથી ન રંગાયેલી) ભાવના ૧ જ્યારે વિધિ અને ભાવના એ બે શબ્દ પ્રયુક્ત થયા હોય ત્યારે ભાવનાથી અથી. ભાવના સમજવી, કારણ કે વિધિ શબ્દ શાબ્દીભાવના માટે છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy