________________
વાક્યાથ ભાવના છે એ મતનું ખંડન
227. ક્રમે ક્રમે વિકસનારે, સકલ અંગેથી પરિપૂરિત ભાવનાતત્વને વિષય કરનાર અને અતિદીર્ઘ એવો આ એક જ પ્રતિભાસ છે. જેમ તપેલી ચૂલે ચડાવવાથી માંડી છેવટે બીજી કોઈ ક્રિયાની અપેક્ષા ન રાખનારી ચડેલા ભાતની નિષ્પત્તિ સુધીની એક જ આ પાકક્રિયા છે. જે અનેક નાની નાની ક્રિયાઓ જેવી કે તપેલીમાં આંધણ મૂકવું, ચેખા એરવા, ચમચાથી હલાવવું, એકસાવવું વગેરેના સમુદાયરૂપ સ્વભાવવાળી છે- તેમ પ્રથમ પદના જ્ઞાનથી માંડી આકાંક્ષા રહિત વાક્યર્થ જ્ઞાન થાય ત્યાં સુધીની આ એક જ શાબ્દી પ્રમિતિ છે અને કહ્યું પણ છે કે પદથી માંડી જ્ઞાતાની આ જે પ્રજ્ઞા વિકસે છે તે પદાર્થોમાં પુષિત થઈ વાક્યર્થોમાં ફળે છે. વધુ વિસ્તાર રહેવા દઈએ. 228. સોડથું વાક્યા: મંત્રનાનામઃ
कर्तृव्यापारः स्वर्गयागादिरथः । यस्तु व्यापारः प्रैषरूपो लिडादे
र्वाच्यः कार्यों वा तं विधिं सङ्गिरन्ते ॥
22૪. આ વયાર્થ ભાવના નામને છે, જે કર્તાને સ્વર્ગ, યાગ વગેરે વિષયક વ્યાપાર છે. પરંતુ લિડ આદિ શબ્દથી વાચ્ય અને જન્મ એ જે પૈષરૂપ ( = પ્રેરણારૂપ) વ્યાપાર છે તેને વિધિ ( = શબ્દભાવના) કહેવામાં આવે છે.
229. તવેતનનુમાના અન્ય પ્રવક્ત–વોડણી શમાવનાહ્યઃ શબ્દવાર: शब्दस्य कार्योऽभिधेयश्च, तमभिदधतः कुर्वतो वा शब्दस्य व्यापारान्तरमस्ति न वा ? यदि तावन्नास्ति, तदेष व्यापारान्तरनिरपेक्षस्वव्यापारमिवार्थमपि वदतु, विश्राम्यतु व्यापारकल्पना । अस्ति चेदस्य तदभिधाने व्यापारान्तरं, तदाऽनवस्थाप्रतीकारः कश्चिदन्वेष्यः, न चासौ दूरादपि लभ्यते । भूतपरिस्पन्दव्यतिरिक्तव्यापारनिरासश्च प्रमाणसामान्यलक्षणे विस्तरेण कृत इत्यसौ मार्ग इहाप्यनुसरणीयः ।
229. આને ન સ્વીકારનાર બીજાઓ કહે છે શબ્દભાવના નામને આ જે શબ્દ વ્યાપાર શબ્દનું કાર્ય (effect) પણ છે અને અભિધેય પણ છે, તે શબ્દવ્યાપારને પેદા કરતા કે અભિહિત કરતા શબ્દનો બીજે કઈ વ્યાપાર છે કે નહિ? જે કહે કે નથી તે જેમ શબ્દ વ્યાપારાન્તરની અપેક્ષા રાખ્યા વિના સ્વવ્યાપારનું અભિધાન કરે છે તેમ અર્થનું પણ વ્યાપારની અપેક્ષા રાખ્યા વિના અભિધાન કરે, વ્યાપારની કલ્પનાથી અટકે. અને જે સ્વવ્યાપારનું અભિધાન કરવા વ્યાપારાન્તરની અપેક્ષા શબ્દ રાખતા હોય તે અનવસ્થા
. આ વિધિવાક્યર્થવાદીઓ છે. વિધિ = શબ્દને પ્રેરણા નામને વ્યાપાર = શબ્દભાવના