SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અપેહવાદો પસંહાર 74 एवं च बाह्यवस्तुसंस्पर्शशून्येष्वपि विकल्पेषु समुल्लसितेषु . 'बाह्योऽर्थो मया प्रतिपन्नः' 'तत्र · चाहं प्रवृत्तः' ‘स च मया प्राप्तः' इत्यभिमानो भवति लौकिकानाम् । न त्वयमर्थाध्यवसायमूलः । तदुक्तं 'यथाऽध्यवसायमतत्त्वात्, यथातत्त्वं चानध्यवसायात्' इति । खप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायात् प्रवृत्तिरित्यत्रापि ग्रन्थेऽर्थाध्यवसायो भेदानध्यवसाय एव व्याख्येयः । एवं दृश्यविकल्प्यावर्थावेकीकृत्य प्रवर्तते प्राप्नोति चार्थमिति । 14. અને આમ બાહ્ય વસ્તુના સંપર્શથી રહિત વિકલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે મેં બાહ્ય અર્થને જા” “તેમાં હું પ્રવૃત્ત થયો” “અને તેને મેં પ્રાપ્ત કર્યો' આવું અભિમાન સામાન્ય લેકને થાય છે. આ અભિમાનનું મૂળ અર્થને (=વસ્તુને) અધ્યવસાય નથી. એટલે જ કહ્યું છે કે “કારણ કે અધ્યવસાય પ્રમાણેનું તત્ત્વ (=વસ્તુ) નથી અને તત્ત્વ પ્રમાણેને અધ્યવસાય નથી. (અર્થાત અબહીરૂપને બહીરૂપ તરીકે અધ્યવસાય છે પરંતુ અબહીરૂપને અબહીરૂપ તરીકે અધ્યવસાય નથી.)” “વિકલ્પગત પ્રતિભાસ (ગ્રાહ્યાકાર) જે અર્થરૂપ નથી તેમાં અર્થને અધ્યવસાય થવાથી પ્રવૃત્તિ થાય છે – આ વાક્યમાં પણ ‘અર્થને અધ્યવસાય” એ જે પદે છે તેની વ્યાખ્યા “ભેદને અનધ્યવસાય' એવી જ કરવી જોઈએ. આમ સામાન્ય જન દશ્ય અને વિક અર્થોને એક કરીને પ્રવૃત્તિ કરે છે અને વસ્તુને प्राप्त ४रे छे.. ... 75.. तदेवमेष लोकस्य व्यवहारोऽवकल्पते । विवेकिनापि वाढव्या लोकयात्राऽथ लोकवत् ॥ तस्माद्विकल्पप्रतिबिम्बकस्य शब्दार्थतामाहुरपाहनाम्नः । प्रतीतिमार्गस्त्वविविच्यमानो जनस्य जातिभ्रममातनोति ॥ यावांश्च कश्चिन्नियमप्रकारः प्रवर्तते जातिषु वृत्त्यवृत्याः । तावानपोहेष्वपि तुल्य एव भवत्यवस्तुत्वकृतस्तु भेदः ॥ तुल्येऽपि भेदे शमने ज्वरादेः काश्चिद्यथैवौषधयः समर्थाः । सामान्यशून्या अपि तद्वदेव भ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy