SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ નક વગેરે પદોને વાગ્યાથે અહિ ઘટતે નથી : ૧૬૭ 55 પ્રતિષેધવાચી ‘ના’ વગેરે પદોની તો વાત જ શી કરવી ? અહીં નથી=ન પ્રતિ, ન મવતિ'માં “નને અર્થ શું છે? ઉપસર્ગો અને નિપાતને વિષય અપોહ કેવી રીતે હોય ? અને “ઘતિ' (રાંધે છે) વગેરે ક્રિયાપદની બાબતમાં અોહ ઘટાવો દુષ્કર છે. 56. नाम्नामेव जातिशब्दानामपोहविषयत्वमिष्यते येषां भवन्तो जातिवाचित्वं तद्वद्वाचिवं वा प्रतिपद्यन्ते इति चेत्, ततोऽन्येषां तर्हि का वार्ता ? वाहयार्थवाचिल्वे जातिशब्देषु को द्वेषः ! निरालम्बनत्वे ज्ञानांशालम्बनत्वे वा જ્ઞાતિશાનામપિ તવાતુ, લિમપોહવાઇમાન ? 56. જતિશબ્દોને અર્થાત નામોને જ વિષે અહ છે, અર્થાત જે શબ્દોને વિશે તેઓ જાતિવાચક છે કે જાતિમતવાચક છે એવું આપ નૈયાયિકો પ્રતિપાદન કરે છે તે શબ્દને જ વિષય અપોહ છે એમ જે તમે બૌદ્ધો કહેતા હે તો અમે તૈયાયિકે પૂછીએ છીએ કે તેમનાથી અન્ય પદની બાબતમાં તમારે બૌદ્ધોએ શું કહેવાનું છે ? તે પદે જે બાહ્યાWવાચી હોય તે પછી જાતિ શબ્દ તરફ પ કે ? જે કહો કે તે પદનો કે બાહ્ય વિષય જ નથી કે જ્ઞાનાંશ જ તેમને વિષય છે તે જતિ શબ્દોની બાબતમાં પણ તેમ છે, અપવાદ રૂપ ગાંડપણનું શું પ્રયોજન ? 57. ઘર્થવ પ્રતિમા માત્ર વાર્થ ૩૫શ્વિતઃ | पदार्थोऽपि तथैवास्तु किमपोहाग्रहेण वः ॥ . इत्यादि दूषणौदार्यमपोहे बहुदर्शितम् ।। अतः शब्दार्थतामस्य वदेयुः सौगताः कथम् ।। 57. જેમ વાકઘાર્થને પ્રતિભામાત્રરૂપ કલ્પવામાં આવ્યું છે તેમ પદાર્થ પણ તે જ હ; અરોહના આગ્રહનું તમારે શું પ્રયોજન છે ? --- વગેરે દૂષણે આપવાનું દર્ય અહમાં અમે બહુ દર્શાવ્યું છે. તેથી શબ્દનો અર્થ અપોહ છે એમ સૌગ કેમ કહે ? 58. ૩યતે | તતત્વવિદ્રિતવસિદ્ધાન્તાનામમિલાન -. अपोहो यदि भावात्मा बहिरभ्युपगम्यते । ततो भवति भावत्कं वाग्जालं न त्वसौ तथा ॥ किन्तु खल्वयमान्तरो ज्ञानात्मा सौगतानामपोहः सम्मतः । तथाऽभ्युपगमे केयमपाहवाचोयुक्तिः ? स्वांशविषयं पदार्थज्ञानमित्येतावदेव वक्तुमुचितम् । एतदपि नास्ति, नायमान्तरो, न बाहयोऽपोहः, किन्तु ज्ञानार्थाभ्यामन्य एव । 58. બૌદ્ધ - અમે ઉત્તર આપીએ છીએ. જેઓ બૌદ્ધ સિદ્ધાન્તને સમજતા નથી તેઓ આ કહે છે. જે અપોહને ભાવાત્મક બાહ્ય વસ્તુ તરીકે અમે સ્વીકારતા હોઈએ તે તમારી વાજાળ અસર કરે. પરંતુ અપોહ તેવો નથી. બૌદ્ધ મતે અપોહ જ્ઞાનરૂ૫ આંતર વસ્તુ છે. હવે જે અપહને અમે આવો માનતા હોઈએ, તો તમારી દલીલેની કેવી દશા?
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy