________________
નીલેલ્પલ’ શબ્દને અપહરૂ૫ વાર્થ ઘટતે નથી
શબ્દનો અર્થ અનુત્પલાપોહ છે. અનીલાપોહને અનુNલાપોહ સાથે સમવાયસંબંધ હોય જ નહિ, પરિણામે તેમની વચ્ચે વિશેષણવિશેષભાવ પણ ન જ હોય તેમની વચ્ચે સામા નાધિકરણ્ય પણ નહિ ઘટે કારણ કે બે અપહે એકબીજાથી તદ્દન ભિન્ન છે. અનીલાપોહ અનુત્પલાહથી ભિન્ન છે, અનીલાપણુ ઉત્પલને અપહ કરે છે જ્યારે અનુત્પલાહ નીલને અહિ કરે છે, પરિણામે તે બંને અપોનું સામાનાધિકરણ કેમ બને ? માની લઈએ કે તે બંને અપનો એક અર્થ સાથે સબંધ છે, તે પ્રશ્ન ઊઠે કે તે અર્થ શું છે? તે પિતે સ્વલક્ષણરૂપ તે હોઈ શકે નહિ કારણ કે સ્વલક્ષણ અવિકલ્પરૂપ હોઈ શબ્દ દ્વારા તેનું જ્ઞાન ન થાય. વળી, વાસ્તવિક સામાન્યરૂપ અર્થને તે બૌદ્ધો સ્વીકારતા જ નથી. એટલું જ નહિ, તેઓ સંબંધની પણ વાસ્તવિક્તા સ્વીકારતા નથી.]
53. सज्ज्ञेयादिशब्दानामपोहयनिरूपणासम्भवान्नापोहवाचित्वम् । न हयसदज्ञेयं वा किञ्चिदवगतं यद् व्यवच्छिद्येत । ज्ञातं चेत् सदेव तत् ज्ञेयं चेति । अतः कथं सच्छब्देन सदेव, ज्ञेयशब्देन च ज्ञेयमेवापोहयते । अज्ञातं तु नितरामनपोहयम् । कल्पितं तु तद्वक्तुमशक्यं, कल्पनयैव सत्त्वाज्ज्ञेयत्वाच्च ।
53. સત’ ય શબ્દોના અપહ્યો અસત, અયનું નિરૂપણ સંભવતું ન હોઈ, તે શબ્દો અપોહવાચી ઘટતા નથી. અસતને કે અયને કદી જાણી શકાતું જ નથી કે જેથી તેને વ્યવચ્છેદ (=અહિ થાય જે અસતને જાણ્યું તે સત જ બની જાય અને ય પણ બની જાય, જે અયને જાણ્યું તે તે ય જ બની જાય, પરિણામે “સત’ શબ્દથી સતને અને ય’ શબ્દથી શેયને અહિ કેમ થાય ? અપહ્ય કઈ રીતે પણ અજ્ઞાત હોય જ નહિ. કલ્પિત અસ્ત અને અય પણ અનુક્રમે “સત’ અને ‘ય’ શબ્દના અપહ્ય ન કહેવાય, કારણ કે કલ્પના દ્વારા તેમનું સત્ત્વ અને યત્વ બની ગયેલું છે. [કલ્પના દ્વારા જે સત બનેલ છે તેને અપેહ “સત’ શબ્દ કેવી રીતે કરી શકે ? કલ્પના દ્વારા જે ય બનેલ છે તેને અપોહ ય’ શબ્દ કેવી રીતે કરી શકે ?
54. લોહરાવ્ય ચ િવાસ્થમિતિ વિમ્ | મન ન મવતીत्यपोहः । कश्चायमनपोहः । कथं वाऽसौ न भवति । अभवन्वा किमवशिष्यते इति सर्वमवाचकम् ।
54. “અપહ’ શબ્દનું વાચ્ય શું છે એને વિચાર કરવો જોઈએ. ‘અપહશબ્દને અથ છે “અનપહ નથી'. આ અનહિ શું છે? અને તે કેમ નથી ? તે અનપહ નહોતાં શું બાકી રહે ? આ રીતે વિચારતાં બધા શબ્દો અવાચક બની જાય છે.
55. प्रतिषेधवाचिनां च नादिशब्दानां का वार्ता ? अत्र न भवतीति नेति कोऽर्थः ? उपसर्गनिपातानां च कथमपोहविषयत्वम् ? आख्यातशब्दानां च पचतीत्यादीनामपोहो दुरुपपादः ।