SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જે કર્મોનાં ફળ આ જન્મમાં નથી મળતાં તે કર્મોનાં ફળ જન્માન્તરમાં મળે છે એ મત ૫ જ્યાં ફળ ન દેખાય ત્યાં ક્રિયાપુણ્ય કે કર્માન્તરપ્રતિબંધ વગેરે તેનું કારણ છે એમ કહેવાયું છે. - 186 अन्ये कादिवैगुण्यकल्पनाननुमोदिनः । ___ इहाफलस्य चित्रादेः फलमामुत्रिकं जगुः ॥ ___ सर्वाङ्गोपसंहारेण काम्यकर्मप्रयोगात् कोऽवसर: कर्मवैगुण्य कल्पनायाम् ? जन्मान्तरे तु तत्फलमिति युक्ता कल्पना । 186. બીજા જેઓ કર્તા વગેરેના વૈરાગ્યની કલ્પનાને અનુમોદન નથી આપતા તેઓએ કહ્યું છે કે ચિત્રાયજ્ઞ વગેરે જે કર્મનાં ફળ ઇલેકમાં નથી મળતાં તેમનાં ફળ પરલેકમાં મળે છે. બધાં જ અંગે એકઠાં કરી કામ કર્મને પ્રયોગ કરાતો હોવાથી કમગુર્યની કલ્પનાને અવસર જ ક્યાં છે ? જન્માક્તરમાં તેનું ફળ મળે છે એ કલ્પના એગ્ય છે. ___187. तथा च त्रिविध कर्म-किञ्चिदैहिकफलमेव किञ्चिदामुष्मिकफलमेव किञ्चिदनियतफलमेव इहामुत्र वा तत्फलप्रदम् इति कल्पना । तत्र कारीर्यादि तावदैहिकफलमेव । तद्धि सकलजनपदसन्तापकारिणि महत्यवग्रहे प्रस्तूयते । वृष्टिलक्षणं च तत्फलं स्वभावत एव सकललोकसाधारणम् आसन्नतयैव तदभिलषणीय मिति सद्य एव भवितुमर्हति । वचनानि च तत्र तादृश्येत्र दृश्यन्ते 'यदि वर्षेत् तावत्येवेष्टि समापयेत् , यदि न वर्षेत् श्वोभूते जुहुयात्' इति । आमुष्मिकफलं तु कर्म ज्योतिष्टोमादि फलस्वभावमहिम्नैव पारलौकिकफलं भवति । स्वर्गों निरुपमा प्रीतिर्देशो वा तद्विशेषणः । भोक्तुं नोभयथाऽप्येष देहेनानेन शक्यते ॥ . . चित्रादि त्वनियतफलं कर्म, तत्फलस्य पश्वादेरिह वा परत्र वा. लोके सम्भवात् । अवश्यं चैतदेवं विज्ञेयम् । तथा ह्यकृतचित्रायागानामपि इह जन्मनि पशवो दृश्यन्ते । ते परिदृश्यमानसेवाप्रतिग्रहादिकारणका एवेति कथ्यमाने कर्मनिमित्तत्वहानेः बृहस्पतिमतानुप्रवेशप्रसङ्गः । कर्मनिमित्तकत्वे तु तेषां पशूनामुत्पादकं किं कर्मेति निरूपणीयम् । न हि ब्रह्मवर्चसादिफलात् कर्मणः पशवो निष्पपद्यन्ते । चित्रा च पशुफला इह जन्मनि तैर्न कृतैव । पूर्वजन्मकृता तु तस्मिन्नेव जन्मनि फलं दत्तवतीति नियतैहिकफलाभ्युपगमादिति कुतः पशुसंपत् ? ___187. अने आम भ'ना प्रारी छ -(१) is (मनु. ३१ PAL Oममा જ મળે છે. [ગભાષ્ય ૨.૧રમાં નિર્દિષ્ટ દષ્ટજન્મવેદનીય કર્મ અને અભિધમકેશભાળ્યનિદિષ્ટ દષ્ટધમવેદનીય કર્મ અને દસકાલિયસુત્ત-અગસિંહચૂણિ (પૃ૫૭) માં નિર્દિષ્ટ હલકવેદનીય કર્મ સાથે સરખાવે.] (૨) કેટલાક કર્મો જેમનું ફળ જન્માન્તરમાં જ મળે છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy