________________
| નિત્ય સંબંધ હોય તો અથવ્યભિચાર ન સંભવે એ આક્ષેપને મીમાંસકને ઉત્તર ૨૩
इति स्यात् । समयपक्षे च यदृच्छाशब्दतुल्यत्वं सर्वशब्दानां प्राप्नोति । तेन गवाश्वादिशब्दानां नियतविषयत्वं न स्यात् ।
40. વળી, જે પોતે શકિતશૂન્ય છે અને કેવળ સમય જ જેનું શરણ છે તે શબ્દ કેવી રીતે આંખ મિચકાર, હાથની સંજ્ઞા વગેરેથી જુદો પડે ? કારણ કે ત્યારે તે તે ચાબુક અંકુશ આરના ફટકા જેવો જ બને, અને શબ્દ દ્વારા અને અમે જાણીએ છીએ એ લૌકિક વાત બાધિત થાય, સમય દ્વારા અર્થને અમે જાણીએ છીએ એમ કહેવાનું થાય. વળી, સમયપક્ષમાં યદાશના જેવા બધા શબ્દો બની જાય, પરિણામે ગ” “અશ્વ' આદિ શબ્દોનું નિયતવિષયવ ન રહે.
41. પુનાતે “જ્ઞાતિવશે વાનિયમીત ચારસૂત્ર ૨.૨.૫૭] समयरूपः सम्बन्ध इति । जातिशब्देनात्र देशो विवक्षितः । किल कचिद्देशविशेषे कश्चिच्छब्दो देशान्तरप्रसिद्धमर्थमुत्सृज्य ततोऽर्थान्तरे वर्तते, यथा चौरशब्दस्तस्करवचन
ओदने दाक्षिणात्यैः प्रयुज्यते । एतच्च समयपक्षे युज्यते, नित्ये तु सम्बन्धे कथं तदर्थव्यभिचार इति ? तदप्ययुक्तम् , सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् कचिद्देशे केनचिदर्थेन व्यवहारः । अत एव चानवगतसम्बन्धे श्रुते सति सन्देहो भवति 'कमर्थं प्रत्याययितुमनेनार्य शब्द: प्रयुक्तः स्यात्' इति । असत्यां हि शक्ती अकृतसमये निरवलम्बना प्रत्यायकत्वाशङ्केति । अथ वाऽऽर्यदेशप्रसिद्ध एव शब्दानामर्थः इतरस्तु म्लेच्छ जनसम्मतो नादरणीय एव । तस्मात् समयपक्षस्यातिदौबल्यादकृत्रिम एव शब्दार्थयोः सम्बन्ध इति न तत्र पुरुषस्य प्रभविष्णुता ।
41. વળી, તમે તૈયાયિકો કહે છે કે ભિન્ન ભિન્ન જાતિમાં એકને એક શબ્દ એકના એક અર્થમાં પ્રજાતે ન હોવાથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ [સ્વાભાવિક નથી પણ સમયરૂપ છે. જાતિ' શબ્દથી અહીં પ્રદેશ વિરક્ષિત છે. કહેવાય છે કે કેઈક પ્રદેશમાં અમુક શબ્દ બીજ પ્રદેશમાં તેને જે પ્રસિદ્ધ અર્થ હોય છે તે છોડી બીજા જ અર્થમાં પ્રયોજાય છે, જેમકે “શબ્દ જે [ઉત્તરમાં] તસ્કરવા છે તેને દક્ષિણ ભાત ( ચોખા) ના અર્થમાં પ્રયોજે છે. અને આ વસ્તુ સમયપક્ષમાં ઘટે છે; સંબંધ નિત્ય સ્વાભાવિક હોય તે શબ્દને આ અર્થવ્યભિચાર કેવી રીતે હોય ? નૈિયાયિકનું આ કહેવું] બરાબર નથી, કારણ કે બધા શબ્દો (અર્થાત પ્રત્યેક શબ્દ) બધા અર્થોનું જ્ઞાન કરાવવા શક્તિમાન હોઈ કેઈક દેશમાં કઈક અર્થમાં પ્રયોજાય છે. તેથી જ સંબંધ અજ્ઞાત હોય છે ત્યારે શબ્દ સાંભળતાં સંદેહ થાય છે કે “ક અર્થ જણાવવા તેણે આ શબ્દ પ્રયોજે હશે ?' શબ્દમાં અર્થ જણાવવાની શક્તિ ન હોય અને સમયસંબધ કર્યો ન હોય તે પ્રત્યાયતાની શંકા નિર્વિષય બની જાય. અથવા, આદેશમાં પ્રસિદ્ધ હોય તે જ અર્થ શબ્દોને છે, મ્લેચ્છોને સંમત બીજો અર્થ અનાદરણીય જ છે. [આમ અર્થવ્યભિચાર છે જ નહિ એટલે નિત્ય સ્વાભાવિક સંબંધ માનવામાં બાધ આવતો નથી.] નિષ્કર્ષ એ કે સપક્ષ અતિ દુર્બલ હોઈ શબ્દાર્થ સંબંધ સ્વાભાવિક છે એટલે ત્યાં પુરુષનું પ્રભુત્વ નથી.