________________
૨૨
સમયસંબંધનું મીમાંસકૃત ખડન
સમયસંબંધ ફરી કરાતો હોય તે ] પૂર્વકૃત સમયસંબંધ કરેલ હોઈ તેને જ ફરી કરવાનું ઘટે નહિ; એક વસ્તુ ના જ્ઞપ્તિ અનેક વાર ફરી ફરી થાય, ઉત્પત્તિ ન થાય.
38. प्रतिपुरुषमपि सम्बन्धो भिन्नोऽभिन्नो वा क्रियते ? भेदपक्षे कथमेकार्थसंज्ञानम् गोशब्दस्य सास्नादिमानर्थः, केसरादिमानश्वशब्दस्येति ? अभेदेऽपि तथैव कृतस्य करणायोगात् ज्ञानमेव सम्बन्धस्य करणम् । सर्गादावपि सकृत्सम्बन्धकरणमयुक्तं तथाविधकालासम्भवादेव, न हि शब्दार्थव्यवहाररहितः कश्चित्काल उपपद्यते । तस्मान्नित्यस्यैव सम्बन्धस्य लोकतो व्युत्पत्तिः, न पुनः Rણમ્ |
38. દરેક પુરુષે સમયસંબધ કરાતો હોય તે તે સમયસંબંધ પુરુષે પુરુષે જુદા જુદા કરાય છે કે એકને એક ? જે પુરુષે પુરુષે જુદો જુદો કરાતો હોય તે શબ્દને અર્થ ધાબળી વગેરે ધરાવતું પ્રાણી’, ‘અશ્વશબ્દનો અર્થ “કેશવાળી વગેરે ધરાવતું પ્રાણી” એમ [એક શબ્દથી બધાને એક અર્થનું જ્ઞાન કેમ થાય ? જે પુરુષ પુરુષે [જુદો નહિ પણ એક એક જ સમયસંબંધ કરાતો હોય તે કરેલાને કરવાનું ઘટતું ન હઈ સંબંધને કરવો એટલે સંબંધને જાણ એ જ. | સર્ગના આદિમાં પણ એક વાર સમયસંબંધ કરવાનું તર્કસંગત નથી, કારણ કે તેવા કાળને સંભવ જ નથી. તેવા કાળને સંભવ નથી કારણ કે શબ્દાર્થવ્યવહાર રહિત કોઈ કાળ જ ઘટતા નથી. તેથી લેક પાસેથી નિત્ય સંબંધનું જ્ઞાન જ થાય છે, સંબંધની ઉત્પત્તિ થતી નથી.
39. વ્યુત્પત્તિë ર ર વાળાક્ષામિહિતા હોવા: પૃત્તિ, પ્રત્યક્ષતિદ્રવાત ! प्रत्यक्षं हीदमुपलभ्यते । वृद्धानां हि स्वार्थे व्यवहरमाणानामुपशृण्वन्तो बालास्ततस्ततः शब्दात्तं तमर्थं प्रतियन्ति । तेऽपि वृद्धा यदा बाला आसंस्तदाऽन्येभ्यो वृद्धेभ्यस्तथैव प्रतिपन्नवन्तस्तेऽप्यन्येभ्य इति नास्त्यादिस्संसारस्येति ।
39. ઉત્પત્તિપક્ષમાં જણાવેલા દેષો જ્ઞાનપક્ષને સ્પર્શતા નથી, કારણ કે જ્ઞાનપક્ષ પ્રત્યક્ષસિદ્ધ છે; તે પ્રત્યક્ષસિદ્ધ છે કારણ કે આ પ્રત્યક્ષ ઉપલભ્ય છે. પોતાના અર્થને જણાવતા વૃદ્ધોને સાંભળતા બાળકે તે તે શબ્દમાંથી તે તે અર્થને સમજે છે. તે વૃદ્ધો પણ જ્યારે બાળકે હતા ત્યારે તેમણે અન્ય વૃદ્ધા પાસેથી તે રીતે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે અન્ય વૃદ્ધોએ પણ અન્ય પાસેથી [બાળપણમાં તે જ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આમ સંસારને આદિ નથી.
40, પ જ સમયમાત્રા: શૂન્ય: : વાથક્ષિનિકોત્તરંજ્ઞાदिभ्यो भिद्येत ? स हि तदानीं कशाङकुशप्रतोदाभिघातस्थानीय एव भवेत् । तथा च शब्दादर्थं प्रतिपद्यामहे इति लौकिको व्यपदेशो बाध्येत, समयादर्थं प्रतिपद्यामहे