________________
સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણિતા છે એ વેદાંતીભત ૧૪૩ 280. તિઋતુ વા યમનિયમગાળાથામગ્રઘાહારધારાવાભિજ્ઞાનોપોતિકાર્તિવ્યताविधिः, अन्येऽपि ज्योतिष्टोमा दिविधयस्तन्निष्ठा एवेति वेदान्तिनः । साध्यस्य सर्वस्य क्षयित्वेनानुपादेयत्वात् सिद्धस्य ब्रह्मण एवानाद्यविद्यातीतस्यानपायिनः पुरुषार्थत्वात्, स्तोकस्तोकप्रपञ्चप्रविलयनद्वारेणोत्तमाधिकारयोग्यत्वापादनाद् ब्रह्मप्राप्त्यौपयिका एव सर्यविधयः । तथा च मनुः
खाध्यायेन व्रतैोमैस्त्रविद्येनेज्यया सुतैः । માયશ્ચ યશૈશ્ચ કાલીયં ત્રિાયતે તનુ / કૃતિ [ મનુ ર.૨૫ ] तदेवं सिद्ध एवार्थे वेदस्याहुः प्रमाणताम् । सर्वा हि विधयो ब्रह्मप्राप्तिपर्यवसायिनः ॥
280. યમ, નિયમ, પ્રણયામ, પ્રત્યાહાર, ધારણા વગેરે આત્મજ્ઞાનોપયોગી પ્રક્રિયાઓ કેમ કરવી તેને (=ઈતિક વ્યતાનો) વિધિ તે બાજુએ રહે, બીજા પણ જ્યોતિષ્ઠોમ આદિના વિધિએ આત્મનિષ્ઠ જ છે એમ વેદાન્તીઓ માને છે. સાધ્ય જે કંઈ છે તે બધું વિનશ્વર હે ઈ અનુપાદેય હોવાથી તેની પ્રાપ્તિના ઉપાયભૂત વિધિઓ ન હેય; અનાદિઅવિદ્યાતીત અને નિત્ય એવું સિદ્ધ બ્રહ્મ ઉત્તમ પુરુષાર્થ હોવાથી તિની પ્રાપ્તિના ઉપાયભૂત વિધિઓ છે; ધીમે ધીમે પ્રપંચપ્રવિલય દ્વારા ઉતમાધિકારની યોગ્યતા લાવતા હેવાથી બ્રહ્મની પ્રાપ્તિના ઉપાયભૂત સવ વિધિઓ છે. મનુ પણ કહે છે કે સ્વાધ્યાયથી, વ્રતોથી, હોમોથી, ત્રિવેદી ધ્યયનથી, ઈજ્યાથી (ગુરુશુબમાથી), પુત્રોથી પુત્રોત્પત્તિથી) ભૂતયજ્ઞ વગેરે પાંચ) મહાયોથી અને [તિષ્ઠોમ વગેરે યજ્ઞોથી આ શરીર બ્રહ્મપ્રાપ્તિયોગ્ય બનાવાય છે. નિષ્કર્ષ એ કે આ પ્રમાણે સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણતા જણાવવામાં આવી છે, કારણ કે બધા જ વિધિઓ બ્રહ્મપ્રાપ્તિપર્યાવસાયી છે. આમ અહીં મીમાંસક અને વેદાન્તીઓના પરસ્પર વિરુદ્ધ મતે જણવ્યા. મીમાંસકે વેદને કાર્યનિષ્ઠ કે સાધ્યનિષ્ઠ માને છે જ્યારે વેદાતીઓ વેદને સિધનિષ્ઠ માને છે.]
281.
आस्तां वाऽयं विषयो बहु वक्तव्यः प्रमाणता तु गिराम् । सिद्धे कार्गे चार्थे तुल्यैव प्रमितितुल्यत्वात् ॥ किंतन्त्रता भवति तस्य तयोरितीयं
चर्चा चिराय न महत्युपयुज्यते नः । सन्तोषवृत्तिमवलम्ब्य वयं हि वेद
प्रामाण्यमात्रकथनाय गृहीतयत्नाः ।।