________________
૧
અર્થવાદવાના પ્રામાયની સ્થાપના. केवलं लिङादियुक्तं वाक्यं न विधायकमुच्यते ? यदि स्तुतिपदानि न श्रयन्ते तद् बाढं भवति विधायकम् । एतेषु च सत्सु तत्सहितं तद्विधायकं भवति, नः केवलम् , तथा प्रतीतेः । स्तुतिपदसम्बन्धे सति भिन्नवाक्यता मा भूदिति विधिपदेन च स्तुतिपदेन च संभयार्थो विधीयते, तथाऽवगमात् । अन्यथा हि प्रतीयमानः पदार्थान्वयस्त्यज्येत वाक्यभेदो वा कल्प्येत । तस्मान्न स्तुतिपदानामानर्थक्यम् । [212. શંકા–એકવાક્યતા કેમ છે ?
યાયિક -- કારણ કે પદો સાકાંક્ષ છે.
શંકા-મૂતિwામ” શબ્દ સમાપ્ત થતા વાક્ય વડે વિધેય વિહિત થયું છે, પ્રતિપત્તામાં ( શ્રોતામાં) અનાકાંક્ષપણું ઉત્પન્ન થયું છે અને શબ્દકતવ્ય પૂરું થયું છે, હવે બીજાનું અર્થાત “ ક” વગેરેનું શું પ્રયોજન છે ?"
યાયિક –તે અર્થની જ સ્તુતિ (એનું પ્રયોજન છે એમ અમે કહીએ છીએ. ” . શંકા-સ્તુતિની પણ શી જરૂર છે? સ્તુતિ કરાયેલ કે ન કરાયેલ તે અર્થ તેટલો જ રહે છે.
તૈયાયિક–સ્તુતિપદવાળા વાકયમાં, સ્તુતિપદ સહિતનું વિધિવા બને છે. શંકા –શું અત્યારે તમે કેવળ લિફ આદિ યુક્ત વાક્યને વિધિવાક્ય નથી કહેતા ? .
નૈયાવિક–જે સ્તુતિપદો શ્રયમાણ નથી હોતા તે અવશ્ય તેવું [કેવળ લિફ આદિ યુક્ત વાક્ય] વિધિવાથ બને છે અને જ્યારે સ્તુતિપદે હોય છે. ત્યારે તે સ્તુતિપદો સહિતનું વાક્ય વિધિવાક્ય બને છે, ત્યારે સ્કુિતિયાદ રહિતનું કેવળ લિઃ આદિ યુક્ત વાકય વિધિવાક્ય બનતું નથી, કારણ કે તેની પ્રતીતિ છે. વિધિપદને સ્તુતિપદ સાથે સંબંધ થતાં ભિન્મવાક્યતા ન થાય એટલા ખાતર વિધિપદ અને સ્તુતિપદ બંને સાથે મળીને અર્થનું વિધાન કરે છે, કારણ કે એવું જ્ઞાન આપણને થાય છે. અન્યથા, દેખાતો પદાર્થોન્વય ત્યજવો પડે અથ વાક્યભેદ કે પવો પડે. નિષ્કર્ષ એ કે સ્તુતિષનું આર્થિકય નથી. . .
21. નનુ દેવસ્થાપિ વિધિત્રાય સામત વિમર્થ હતુતિહાનિ કયુsara રૂતિ ? ફરતે | ગાનુયોકશો નૈમિનીયાનાં મતે શ, ગમ જ भाग़वानीश्वरः । उक्ते सति प्रतिप तारो वयं वेदस्य, न कर्तारः । प्रतिपत्तौ च क्रमो दर्शितः । एवं च यद्यपि द्रव्यदेवतेतिकर्तव्यताविधानद्वारकमङ्गविधिवदर्थवादवाक्यानां कार्यापयिकत्वं नास्ति, तथापि प्रतीत्यङ्गत्वं न निवार्यते । अत एव प्रमाणोपयोगित्वमेवामाचक्षते, न प्रमेयोपयोगित्वम् । केवलविधिपदश्रवणे हि न तदाद्रियन्ते । यज्वानः । तत्र विधिविभक्तिरवसीदति । तां निमज्जन्तीमिवार्थवादजनितकर्मप्राश
જ્યવ્રાય કામનાત ! “áનિતા નેત' ત્યતો ન તથવિધ: શ્રધ્રાતિશયો મવતિ, यथाविधः ‘सर्वजिता वै देवाः सर्वमजयन् सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेवैतेन. सर्व