SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અર્થવાદવાકયેના પ્રામાણ્યની સ્થાપના पक्षे हि अर्थवादरहितकेवलवेदग्रन्थानुपलम्भात् तदनुषङ्गेण सर्वत्र साक्षेपत्वमवतरति । नैयायिकमते तु वेदप्रणे तुरीश्वरस्य क्वचिद्वितथवादित्वे दृश्यमाने, कथमन्यत्र- सत्यवादितायां दृढ़ः प्रत्ययो भवेदित्यप्रामाण्यं सर्वत्रेति ।। - 210. શંકા–જેટલામાં પ્રમાણુન્તરવિરુદ્ધત્વ પ્રાપ્ત થતું હોય તેટલામાં જ અપ્રામાણ્ય હો, [વેદમાં બધે જે અપ્રામાણ્યની શંકા કયાંથી થઈ શકે ? - પૂર્વપક્ષીનો ઉત્તર–એવું નથી. પ્રમાણુન્તરવિરુદ્ધત્વ સમાન ધર્મ હોઈ અન્યત્ર પણ આ શંકા બની રહે. મીમાંસકપક્ષમાં અર્થવાદરહિત કેવળ વેદગ્રંથ ઉપલબ્ધ ન હોઈ અર્થ. વાદના સંસર્ગને લીધે સર્વત્ર [આનર્થ ] આક્ષેપ વ્યાપે છે. યાયિકના મતમાં વેદપ્રણેતા ઈશ્વરનું ક્યાંક વિતવાદિત જણાય તો બીજે તેની સત્યવાદિતામાં દઢ શ્રદ્ધા કેમ રહે? એટલે. વેદમાં સર્વત્ર અપ્રામાણ્ય છે. 21. શત્રામિલીયતે | વયેનવાતચૈત્ર મૂના તવર્ચવાપાને પચનતે - 'वायव्यं श्वेतमालभेत भूतिकामः वायुर्वं क्षेपिष्ठा देवता वायुमेव स्वेन भागधेयेनोपधावति स एवैनं भूतिं गमयति' [तै० सं० २.१.१] इति । तेषां तदेकवाक्यस्वादेव प्रामाण्यम् । 'वायुर्वै क्षेपिष्टा देवता' इत्यतो यद्यपि क्रिया नावगम्यते, नापि तत्सम्बद्धः कश्चिदर्थः, तथाऽपि विध्युद्देशेनैकवाक्यत्वं प्रतीयते । भतिकामः' इत्येवमन्तो विध्युद्देशः । तेनैकवाक्यभूतो 'वायु क्षेपिष्ठा' इत्येवमादिः । * '2iા. અહીં અમે નૈવાહિકે કહીએ છીએ- વિધિ સાથેની એકવાક્યતા સાથે જ ઘણા બધા અર્થવાદ વંચાય છે. “સમૃદ્ધિની કામનાવાળો વાયુદેવતાને ધરાવવાનું કે પશુ હશે, વાયુ ખરેખર ઝડપી દેવ છે, વાયુના પિતાના ભાગધેય (અર્થાત તેને ધરાવવાના પશુ) સહિત તે વાયુની પાસે જાય, તે (વાયુ) જ તેને સમૃદ્ધિ ભણી લઈ જાય છે.” અર્થવાદપદનું પ્રામાણ્ય વિધિ સાથેની એકવાક્યતાને કારણે છે. “વાયુ ખરેખર ઝડપી દેવતા છે એમ કહેતાં એમાંથી જે કે ક્રિયા કે ક્રિયા સાથે સંબંધ ધરાવતો અર્થ જ્ઞાત થતું નથી તે પણ વિષ્ણુ દેશ સાથે તેનું એકવાકયત્વ તે જણાય છે. ‘મૂતિરામ (=સમૃદ્ધિની કામનાવાળો) એ શબ્દ સમાપ્ત થતો વિષ્ણુશ છે. તેની સાથે એકવાક્યભૂત છે “વાયું ક્ષેવિaા (વાયુ ખરેખર ઝડપી) વગેરે. 212. તમે વયમાત્ર: ? gવાનાં સારાક્ષવાત / નનું “મતિમ:' इत्येवमन्तेन वाक्येन विधेयं विहितम् , उत्पादितं प्रतिपत्तुरनाकाङ्क्षत्वम् , कृतं चं शब्दकर्तव्यमिति किमन्येन 'क्षेपिष्ठा' इत्यादिना प्रयोजनम् । तदर्थस्यैव स्तुतिरिति ગૂમ: | ... ननु स्तुत्याऽपि किं प्रयोजनम् ? स्तुतोऽस्तुतश्च तावानेव सोऽर्थः । मैवम् , सस्तुतिपदे हि वाक्ये स्तुतिपदसहितं विधायकं विधायकं भवति । किमिदानी
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy