SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અથવાદવાંક ઉપર અપ્રામાણ્યને આક્ષેપ ૧૦૯ न चैभिः 'व्रीहीनवहन्ति' 'व्रीहीन् प्रोक्षति' इतिवद् दृष्टाऽदृष्टा वा काचिदितिकर्तव्यतोपदिश्यते । तस्मान्न तेषां तदौपयिकत्वम् । ___ ननु प्रेक्षावतां प्ररोचनातिशयकरणेन प्रवृत्त्युत्साहमावहन्तोऽर्थवादास्तदुपयोगिनो भविष्यन्ति । नैतदपि सम्यक्, प्रवृत्त्युत्साहो हि केषाञ्चिन्मते निरपेक्षशब्दप्रत्ययादेव सिद्धयति । अस्मन्मते तु तत्प्रणेतृपुरुषप्रत्ययादिति किं प्ररोचनया ? ‘एवंकाम इदं कुर्यात्' इत्युक्ते यस्तत्र न प्रवर्तते, स प्ररोचनयापि न प्रवर्तेतै वेति यत्कि તવ ! 208. ત્રીજો પક્ષ પણ સંભવ નથી. અન્ય વેદવાક્યથી વિહિત કર્મરૂપ અર્થમાં ઉપાયભૂત હેવાપણું તો તે કર્મ માટે ઉપયોગી દ્રવ્ય, દેવતા વગેરેના વિધાન દ્વારા હોય છે. ઉદાહરણાથ, તે અગ્નિહોત્રયાગ કરે છે એમ કહ્યું છે; [આ વિધિવાક્યથી અગ્નિહોત્રયાગ કમ વિહિત છે;] અહીં “દહીં વડે યાગ કરે છે,’ ‘દૂધ વડે યાગ કરે છે એ વિનિયોગવિધિ દ્વારા અને અગ્નિને માટે અને પ્રજાપતિને માટે સાંજે ત્યાગ કરે છે એ દેવતાવિધિ દ્વારા ઉપાયભૂત હોવાપણું છે. આ રીત અર્થવાદોમાં સંભવતી નથી. [કઈ રીત ? કવ્ય, દેવતા વગેરેના વિધાન દ્વારા, અન્ય વાક્યથી વિહિત કર્મમાં ઉપાયભૂત બનવાની રીત] ઉપરાંત, ‘ત્રીહિને ખડે છે “ત્રીતિ ઉપર પાણી છાંટે છે” એ વાકો જેમ દષ્ટ કે અદષ્ટ ઇતિક્તવ્યતાને ઉપદેશ આપે છે તેમ અર્થવાદવાક્યો દષ્ટ કે અદષ્ટ કોઈ ઇતિકર્તવ્યતાને ઉપદેશ આપતા નથી તેથી અર્થવાદોમાં વિહિન કમને ઉપાયભૂત બનવા પણું નથી. શંક–ખૂબ પ્રશંસા કરવા દ્વારા, પ્રવૃત્તિ કરવામાં બુદ્ધિમાનને ઉત્સાહ વધારતા અર્થવાદે પ્રવૃત્તિમાં ઉપયોગી બને છે. પૂર્વપક્ષીનું સમાધાન –આ પણ બરાબર નથી. કેટલાકને મતે પ્રવૃત્તિ માટે ઉત્સાહ વેદમાં મૂકવામાં આવેલી શ્રદ્ધાથી જ સિદ્ધ થાય છે. અમારા મતે તે વેદના પ્રણેતા પુરુષમાં મૂકવામાં આવેલી શ્રદ્ધાથી જ તે સિદ્ધ થાય છે. તે પછી પ્રશંસાની શી જરૂર છે ? “આ કામનાવાળો આ કરે' એમ કહેવામાં આવતાં, જે તેમાં પ્રવૃત્તિ નથી કરતો તે પ્રશંસા વડે પણ પ્રવૃત્ત તે નથી જ. એટલે પ્રશંસાની વાત નિરર્થક છે. 209. तदेवं प्रकारत्रयेणाप्यर्थवादपदानामनन्वयात् एकदेशाक्षेपेण सर्वाक्षेप एव क्रियते इति अप्रमाणं वेदः । 209. નિષ્ણ એ કે આમ ત્રણેય રીતે અર્થવાદવાયગત પદને અન્વય સંભવ ન હોઈ વેદના એક ભાગ (અર્થવાદભાગ) ઉપર આનર્થયના આક્ષેપ ઉપરથી સમગ્ર વેદ ઉપર જ આનથષને આક્ષેપ કરાય છે અને પરિણામે વેદ અપ્રમાણ ઠરે છે. 210. નન યાત્રત્યેવ પ્રમાણાન્તરવિરુદ્ધવમુખ્યત્વે તાવચેવામાઇથમસ્તુ, सर्वत्र तु कुतस्त्या तदाशङ्केति । मैवम्, तत्सामान्यादन्यत्राप्यनाश्वासः । मीमांसक
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy