SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ મને અવ્યવસ્થાના આક્ષેપ પરિહાર कार्य सदिति सांख्यैरिव भवद्भिरिष्यते । तस्यामसत्यामपि शक्ती सामान्यविशेषसम्बन्धस्य नियामकत्वान्न वाच्यवाचकयोर्व्यत्यय इति न शक्तिरूपः शब्दार्थयोः सम्बन्धः । 4. સમય બંધ પુછાધીન હોવાથી તેમ જ પુરુષેછા વ્યાઘાત પામ્યા વિના પ્રસતી હોવાથી વાવાચકન વ્યત્યય થાય એમ જે તમે કહ્યું તે પણ બરાબર નથી, કારણ કે શક્તિ અભાવમય શબ્દ જ વાચક બાવાની યોગ્યતા ધરાવે છે. શક્તિના અભાવમાં વળી શબ્દની યોગ્યતા શી છે એમ જે તમે પૂછો તો અમારે ઉત્તર એ છે કે કમવિશવથી ઉપકૃત જે આ ગવાદિતિયોગ છે તે જ શબ્દની યોગ્યતા છે. ગત્વ, ત્વ, વગેરે સામાન્ય સાથે જેનો સંબંધ છે તે વાચકષણ માટે યોગ્ય છે, બીજો વાપણું માટે. ઉદાહરણર્થ, દ્રવ્યત્વે આદિ [સામાન્ય સભાનપણે હોવા છતાંય વીરત્વ આદિ સામાન્ય સાથે જેમને સંબંધ છે તે જ કટને ઉન્ન કરવાની યોગ્યતા ધરાવે છે, જયારે તતુત્ય આદિ સામાન્ય સાથે જેમને સંબંધ છે તેઓ જ પટ ઉત્પન્ન કરવાની યોગ્યતા ધરાવે છે, ત્યાં શક્તિ નથી એ અમે કહ્યું છે. કારણમાં કાર્ય અસ્તિત્વ ધરાવે છે એવું સાં ની જેમ તમે તે માનતા નથી. તે શકિતનું અસ્તિત્વ ન હોવા છતાંય સામાન્ય વિશે સાથે સંબંધ નિયામક હેઈ, વા-વાચકને વ્યત્યય થતો નથી. એટલે શબ્દ-અર્થ વચ્ચેનો સંબંધ શક્તિરૂપ નથી. ___45. न च तयोरविनाभावो धूमाग्न्योरिव सम्बन्धः । तत्र हि सम्बन्धः प्रतीयमान एवं प्रतीयते 'धूमोऽग्निं विना न भवति' इति । इह पुन: 'अयमस्मात प्रतीयते' इति । एतावत्येव व्युत्पत्तिपर्यवसानम् । अत एवावगतिपूर्विकैवावगतिरिहेन्यनुमानाच्छन्दस्य भेद उक्तः । 45. વળી, ધૂમ અને અગ્નિ વચ્ચે જેમ અવિનાભાવસંબંધ છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવ બંધ પછી ત્યાં તે સંબંધ પ્રતીત થતાં આવા આકારની પ્રતીતિ થાય છે કે ધૂમ અગ્નિ વિને હોતો નથી, જ્યારે અહીં “આ(અર્થ) આમાંથી ( આ શબ્દમાંથી) પ્રતીત થાય છે અને આટલામ ( તનનાં સમાપ્તિ થાય છે. એટલે જ સમયગાનપૂર્વક અર્થતા અહીં છે. આમ માનેથી શબ્દને ભેદ કહ્યો. 46, પ્રશ71પ શસ્ય સમયઘસાતો નતમે, ન સૂવામાવિવમ્ | सांसिद्धिके हि तथात्वे भ्रमित्वादिप्रयुक्तादन्यतो वा यतः कुतश्चिदभिनवादपि રવિ શાત્રવૃર્તીત: સ્થાત | 46. શબ્દનું પ્રકાશક પણ સમયસંબંધની સહાયથી જ આવેલું છે, સ્વાભાવિક નથી. શદનું પ્રકાશકન્ય સ્વાભાવિક હોય તો ભૂલથી કે બીજી કોઈ રીતે પ્રજાએલ કેઈક તદન નવા શરુ ધી, દીપથી થાય છે તેમ, અર્થની પ્રતીતિ થાય. 47. / નૈસગિરિ પ્રકાશ શરૂ ઘૂમરિવ જ્ઞાનાવત સમવન્વग्रह्णमापेक्षतमुक्तं, स एप निपम उपन्यासः । न हि धूमादेः प्रत्यायकत्वं खाना
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy