________________
શબ્દની અપ્રત્યાયકરૂપ શક્તિ સ્વાભાવિક નથી विकम् , अनलाविनाभावित्वं तु तस्य निजं बलम् । तत्र चागृहीते तस्मिन् प्रतीतिरेत्र न जायते इति युक्तं तद्ग्रहणं प्रतीत्यर्थम् । इह तु प्रतीतिशक्तिरेव स्वाभाविकी भवताऽभ्युपगम्यते । सा चेत् स्वाभाविकी, किं व्युत्पत्त्यपेक्षणेनेति ।
47. શબ્દનું પ્રકાશકત્વ સ્વાભાવિક છેવા છતાં શખ ધૂમની જેમ જ્ઞાપક હોઈ તેનું પ્રકાશકત્વ ધૂમની જેમ જ] સંબંધગ્રહણસાપેક્ષ છે એમ જે તમે મીમાંસકોએ કહ્યું તેમાં ધૂમનું દષ્ટાન્ત વિષમ છે, કારણ કે ધૂમનું પ્રત્યાયકત્વ (પ્રકાશકત્વ) સ્વાભાવિક નથી પરંતુ તેનું અગ્નિ સાથેનું અવિનાભાવિત્વ સ્વાભાવિક છે. અગ્નિ સાથેનું ધૂમનું અવિનાભાવિત્વ ગૃહીત ન કર્યું હોય તે અગ્નિની પ્રતીતિ જ ન જન્મે, એ કારણે અગ્નિ સાથેના તેને અવિનાભા. વિસંબંધનું ગ્રહણ અગ્નિની પ્રતીતિ માટે જરૂરી છે. અહીં તે અર્થની પ્રતીતિ કરાવવાની શક્તિ જ તમે સ્વાભાવિક સ્વીકારો છે. તે જે સ્વાભાવિક હોય તે પછી સંબંધના જ્ઞાનની અપેક્ષાની જરૂર શી?
___48. यदि चोच्यते "प्रत्यायक इति प्रत्ययं दृष्ट्वाऽवगच्छामः, न प्रथमश्रवण ત્તિ થાવત્વ: શ્રતે “ સંજ્ઞાર્થ રાંણી’ રૂવાપે તાવ4: શતાવનામ " વિરમાણમ્ ૨૨.૫], સોડ્ય સમયોપયોગ ga વાષિતો મતિ | કિંજ્ઞાજ્ઞિन्धो हि समय एवोच्यते । तदुपयोगमन्तरेण प्रत्यायकत्वानवगमान्न स्वाभाविकी શકિત: |
48. [આના ઉત્તરમાં] જો તમે મીમાંસકો કહેશે કે [કમાં શબ્દપ્રયોગ પછી તરત જ ઉત્પન્ન થતાં] અર્થજ્ઞાનને [વારંવાર] જોયા પછી શબ્દ અર્થને પ્રત્યાયક છે એ [અનુમિતિ રૂપ નિશ્ચય આપણે કરીએ છીએ, પહેલી જ વાર શબ્દને સાંભળી આપણને એ નિશ્ચય થતો નથી; “આ સંજ્ઞા છે અને આ સંજ્ઞી છે એ નિશ્ચય થવા માટે જેટલીવાર શબ્દને સંભળે જરૂરી છે તેટલી વાર સાંભળ્યા પછી જ શબ્દને સંભળri અર્થસાન થાય છે. તે અંગે તૈયાયિકો કહીશું કે આ તો તમે સમયને ઉગ જ જણાવ્યું કારણ કે સંતાસંગ્નિસંબંધને જ અમે સમય કહીએ છીએ, તેના ઉપયોગ વિના (અર્થાત તેને જાણ્યા વિના) શબ્દનું અર્થ પ્રત્યાયકત્વ (અર્થપ્રકાશવ) અજ્ઞાત રહેતું હોઈ શબ્દની [ પ્રત્યાયવરૂપ] શક્તિ સ્વાભાવિક નથી.
__49. यत्त्वभ्यधायि समयस्य ज्ञानात्मकत्वादात्मनि वृत्तिः न शब्दार्थयोरित्ये तदप्यचतुरश्रम् , तदाश्रयत्वाभावेऽपि ज्ञानस्य तद्विपयन्वोपपत्तेः ।
49. વળી, તમે મીમાંસકોએ જે કહ્યું કે સમય જ્ઞાનાત્મક હોઈ આત્મામાં રહે છે, શબદ અને અર્થમાં રહેતું નથી તે પણ બરાબર નથી કારણ કે જે કે જ્ઞાન શબ્દ કે અર્થમાં રહેતું નથી પરંતુ જ્ઞાનને શબ્દ અને અર્થ સાથે વિષયતા સંબંધ ઘટે છે.
50. यदप्यमाणि समयमात्रशरणे सृणिप्रतोदनोदननिर्विशेपे शब्दे शब्दादर्थं प्रतिपद्यामहे इति व्यपदेशो न स्यादिति, तदपि न किञ्चित् । नैसर्गिकशक्तिपक्षे