SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દધ પામયાધાન હોવા છતાં શબ્દ જ શબ્દબોધનું કારણ છે કે ડાં “રાન્તર્થ વૃત્તાવામઢ, ન શાત ત થશ: સ્થાવ , ‘વિનામાવલિ प्रतिपद्यामहं न धूमात्' इति स्यात् । तदङ्गत्वादविनाभावादेने तथा व्यपदेश इति ચત કૂતરત્રાણ સનમ | धूमे हि व्यातिपूर्वत्वं शब्द समयपूर्वता । नानयास्तदपेक्षायां करणत्वं विहन्यते ॥ 5). ઉપરાંત, જે શદ કેવળ સમય ઉપર આધાર રાખતો હોય તો અંકુશાભિઘાત કે પ્રદાભિઘાતથી શબ્દની કેઈ વિશેષતા ન રહેતી હોઈ “શથી અર્થનું જ્ઞાન અમને થાય છે.' એમ ન કહી શકાય એમ જે તમે મીમાંસકેએ કહ્યું તે પણ અયોગ્ય છે. શક્તિ વાભાવિક છે એ મીમાંસક પક્ષમાં પણ ‘શકિતથી અર્થ અમે જાણીએ છીએ. શબ્દથી નહિં એમ કહેવું ગામ ઘાય: “અવિનાભાવસંબંધથી અગ્નિને અમે જાણીએ છીએ, ધૂમથી નહિ.' એમ કહેવું પ્રાપ્ત થાય. અવિનાભાવ વગેરે ધૂમ વગેરેનાં અંગ હોઈ તે પ્રમાણે આપણે કહેતા નથી એમ જે તમે મીમાંસ કહેશે તે અમે કહીશું કે બીજે પણ મનપણે એ જ લાગુ પડે. ધૂમની બાબતમાં [અર્થાત ધૂમ દ્વારા અગ્નિનું જ્ઞાન થવા માટે ધૂમ-અગ્નિના વનાભાવસંબધનું ગ્રહણ પહેલાં જરૂરી છે, શબ્દની બાબતમાં [અર્થાત શબ્દ દારે અર્થનું જ્ઞાન થવા માટે) શબ્દાર્થના સમયનું ગ્રહણ પહેલાં જરૂરી છે. તે તે સંબંધની અપેક્ષા રાખવાને લીધે તે બંનેનું (ધૂમ અને શબ્દનું) કરણ હાનિ પામતું નથી. 51. , ટ્યવિવો થશ: સમયપક્ષસક્ષતામેત્ર મનાતે / “વनोक्तम् 'अमुतः शब्दादमुमर्थं प्रतिपद्यस्वेति' इत्येवं हि व्यपदिशति लोकः । तस्मात् समय एव । अतश्चैवं दशान्तरे सङ्केतवशेन तत एव शब्दादर्थान्तरप्रतिपत्तिः ।। 51વળી, લેકમાં થતે વાકપ્રવેગ સમયપક્ષનું સમર્થન જ કરે છે, કારણ કે દેવદત્તે કહ્યું છે કે અમુક શબ્દમાંથી અમુક અર્થ સમજ' આ પ્રમાણે જ લાકે કહે છે. તેથી સમય છે જ. અને એટલે જ સંકેતને લીધે તેના તે જ શબ્દમાંથી બીજા દેશમાં બીજા અર્થનું જ્ઞાન થાય છે. 52, વત્રો શા સર્વાર્થપ્રત્યાયનચુ તિ નિર્થિન - चिद् व्यवहार इति, तदेतदयुक्तम् , शक्तीनां भेदाभेदविकल्पानुपपत्तेः । न शब्दखરાન્નિા: 1:, તથાડનવમાસાત વષ્યતિરે જૈસ્માછરાદુનાવાત પુરસ્પरमव्यतिरेकस्तासां स्यात् । न च भिन्नकार्यानुमेया भिन्नाः शक्तयः, कार्यभेदस्यान्यथाऽप्युपपत्तः । सर्वशक्तियोगे च सर्वार्थप्रत्ययप्रसङ्गः । समयोपयोगो नियामक इति ચત, સ વાતુ કિં વર્નામ: ? 52. ઉપરાંત, આ ચર્ચામાં તમે કહ્યું છે કે બધા શબ્દો (અર્થાત પ્રત્યેક શબ્દ) બધા અર્થોને જણાવવાની શકિત ધરાવે છે એટલે કેઈક વાર શબ્દનો પ્રયોગ કેઈક અર્થમાં થાય છે. તે બરાબર નથી, કારણ કે શકિતઓ શબ્દથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકલ્પ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy