SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અર્થસંહનું કારણ ગવાદિ વર્ણ સામાન્ય છે, પદની સર્વશક્તિમત્તા નથી ઘટતા નથી. શબ્દસ્વરૂપથી શકિતઓ ભિન્ન નથી, કારણ કે તેવું દેખાતું નથી. અભેદ માને તે એક શબ્દથી તેની શક્તિઓ અભિન્ન હેઈ, એ બધી શક્તિઓ એકબીજાથી અભિન બની જાય. ભિન્ન કાર્યો ઉપરથી ભિન્ન શક્તિઓનું અનુમાન થાય છે એમ ન કહી શકાય, કારણ કે કાર્યોને ભેદ બીજી રીતે પણ ઘટી શકે છે. પ્રત્યેક શબમાં બધી શક્તિઓ હોય તે એક શબ્દ સાંભળતાં બધા અર્થોનું જ્ઞાન થવાની આપત્તિ આવે. ને કહે કે પ્રિત્યેક શબ્દમાં બધા અર્થોનું પાન કરાવવાની બધી શક્તિઓ હોવા છતાં એક શબદ સાંભળતાં બધા અર્થોનું જ્ઞાન થતું નથી કારણ કે ] સમયને ઉપયોગ એમાં નિયામક છે, તે તે સમયે જ છે, શક્તિઓની શી જરૂર છે ? 53. થમ િશવને તે સર્વાવષયસનદશના સર્વત્ર તસ્ય જ્ઞH: कल्प्यते इति तदप्यसारम् । न हि शक्तिकृतः सन्देह :, किन्तु गत्वादिवर्णसामान्य - निबन्धनः । तथा च गत्वादिजातिमतां वर्णानामर्थे वाचकत्वमवगतम् । 'अगी तज्जातियोगिनो वर्णाः कस्यार्थस्य वाचका: स्युः' इति भवति सन्दहः । 53. શબ્દ સાંભળતાં બધા અર્થો વિશે સંદેહ થતું હોઈ બધા અર્થે જણાવવાની શબ્દની શક્તિ કલ્પવામાં આવી છે એમ જે તમે કહ્યું તે પણ બરાબર નથી કારણ કે બધા અર્થોને જણાવવાની તેની શક્તિ હોવાને કારણે સંદેહ ઊભો નથી થતો પરંતુ દિગત] ગ આદિ વિના ગર્વ આદિ સામાન્યને કારણે તે સંદેહ જ થાય છે; અને ગર્વ આદિ રામાન્ય વાળા વણે અર્થના વાચક છે એ તે આપણે જાણીએ છીએ. તે તે જતિવાળા આ વર્ષે કયા અર્થના વાચકે બને ?' એ સંદેહ થાય છે. 54. यत्पुनरवादि स एव शब्दस्यार्थी यत्रैनमार्याः प्रयुञ्जते, न म्लेच्छजनप्रसिद्ध इति, तदेतत् कमिव शपथमन्तरेण प्रतिपद्येमहि ? न हि म्लेच्छदेशेऽपि तदर्थप्रत्ययो न जायते बाध्यते वा सन्दिग्धो वेति कथं न शब्दार्थः ! आर्यप्रसि. द्भिर्वाधिकेति चेद् आर्यप्रसिद्धरपि म्लेच्छप्रसिद्धिः कथं न बाधिका ? अक्षादिवञ्च विकल्प्यमानार्थोपपत्तेः व्यवस्थितविषय एव वृत्तिः भविष्यति । पिकनेमतामरसादिशब्दानां च भवद्भिः म्लेच्छप्रयोगादर्थनिश्चय आश्रित एव । अवेष्टयधिकरणे જૈિ T૦ ૨.રૂ.૨] રનરામસિડથે afmતવત્ત મંત્ત રૂટમવાત્તર'चिम्सनेन । तस्मात् समय एव सम्बन्ध इति युक्तम् । तदुक्तं 'जातिविशेपे નામત' ર્તિ [ મૂત્ર ૨. ૨.૧૭] I 4. વળી, તમે જે કહ્યું કે જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરે છે તે જ અર્થ શબ્દને છે, મ્લેચ્છપ્રસિદ્ધ અર્થ નથી જ, તે શપથ સિવાય કેવી રીતે અમે જાણીએ ? કારણ કે અછદેશમાં પણ શબ્દને અર્થનું જ્ઞાન જન્મે જ છે, તે બાધિત થતું નથી કે સંદિગ્ધ હેતું નથી તે પછી તે અર્થ શબ્દનો અર્થ કેમ નહિ ? જે તમે કહે કે આર્ય પ્રસિદ્ધિ તેમાં બાધક છે તે અમે કહીશું કે આર્ય પ્રસિદ્ધિની બાધક ઑપ્રસિદ્ધિ કેમ નહિ ? “અહી” વગેરે જેવા શબ્દો વિકલ્પથી (= કમથી) અનેક અર્થમાં ઘટતા હોવાથી દિશ, પ્રકરણ, વગેરેને
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy