SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ વાયાર્થ વાસ્તવિક નથી એ મત वा ? सत्तया सामस्त्यमशेषपदार्थराशेरस्तीति न नियतः कश्चन वाक्यर्थोऽवधार्यते । प्रतीत्या तु सामस्त्यमघटमानमयुगपद्भावित्वेन ज्ञानानामेकपदार्थप्रतीतिसमये पदार्थान्तरप्रतीत्यसम्भवात् । पदार्थप्रतीत्युपायाश्च वर्णाः, तेऽपि न युगपद्भाविनः । कुतः प्रतीतिकृतं सामस्त्यम् ? 162. અહીં કેટલાક કહે છે-વાકયાર્થ પારમાર્થિક નથી, વાસ્તવિક નથી, બાહ્ય જગતમાં અસ્તિત્વ જ ધરાવતા નથી. માની લો કે તે બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવે છે ]; તો પ્રશ્ન ઉઠે કે તે પદાર્થોથી ભિન્ન છે કે અભિન્ન ? તે પદાર્થોથી ભિન્ન નથી કારણ કે તે પદાર્થોથી ભિન્ન દેખાતા નથી. “શુકલ ગાયને લાવો’ એવા આ પદસમૂહમાં જતિ, ક્રિયા વગેરે પદાર્થોથી જદે એવે કે વાક્યા છે ? તેને દેખાડે શકય નથી તે પદાર્થોથી અભિન્ન હોય તે પદાર્થો જ વા ક્યાથ બને અહીં પ્રશ્ન ઉઠે છે કે સમસ્ત (સાથે ભેગા મળેલા) પદાર્થો વાકયા છે કે પ્રત્યેક પદાર્થ વાકયાર્થ છે ? પ્રત્યેક પદાર્થ વાકયાથ નથી કારણ કે આપણને એવી પ્રતીતિ નથી. ગાય એ પદનો અર્થ વાક્યર્થ નથી. [ સમસ્ત પદાર્થો વાક્યર્થ નથી કારણ કે ] પદાર્થોનું સામસ્ય ( = સાથે લેવું ) શક્ય નથી. શું તેઓ સત્તાના માધ્યમથી સાથે મળેલા છે કે જ્ઞાનના માધ્યમથી ? [ સત્તા વ્યાપક છે અને પદાર્થોમાં અનુસ્મૃત છે એટલે તેના માધ્યમથી પદાર્થોનું સામત્ય ઘટે છે એમ તમે કહો તે એ બરાબર નથી, કારણ કે સત્તા તો અશેષ અનંત પદાર્થોમાં અનુસ્મૃત છે એટલે ] સત્તાના માધ્યમથી અશેષ અનત પદાર્થોનું સામય બનશે અને એને પરિણામે કોઈ નિયત વાયાર્થીને નિર્ણય નહિ થાય જ્ઞાનના માધ્યમથી પણ તેમનું સામર્થ્ય ઘટતું નથી, કારણ કે જ્ઞાને કમભાવી હોવાથી એક પદાર્થના જ્ઞાન વખતે બીજા પદાર્થનું જ્ઞાન સંભવતું નથી. વળી, એક પદાર્થના જ્ઞાનના ઉપાયે વર્ષો છે. તે વણે પોતે યુગપદ્ ઉત્પન્ન થતા નથી, તે પછી જ્ઞાનના માધ્યમથી પદાર્થોનું સામજ્ય કયાંથી ઘટે ? 163. રે પાર્થસમુદાય: મિતરેતરણો વાચાર્ય ગાથા વા ? न तावदन्यथा ‘गौरश्वः पुरुषो हस्ती' इत्येवमादावदर्शनात् । संसर्गस्तु दुरुपपादः । स ह्यपेक्षागर्भो भवति । न चार्थोऽर्थान्तरमाकाङ्क्षति, अचेतनत्वात् । बुद्धीनामपि क्षणिकत्वादन्योन्यं नाकाङ्क्षा न च तत्कृतः सम्बन्धः । अत एव न संसर्गो वाक्यार्थः । न ह्यसावर्थानां ज्ञानानां वा यथोक्तनीत्याऽवकल्पते । 163. વળી, જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ સંબંધ ધરાવતા હોય એવો પદાર્થોને સમુદાય વાયાર્થ છે કે જેમાં પદાર્થો એકબીજા સાથે સંસગ ન ધરાવતા હોય એ પદાર્થોને સમુદાય વાક્યર્થ છે ? જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ ન ધરાવતા હોય એવો પદાર્થોને સમુદાય વાક્યર્થ ન ઘટે “ગાય અશ્વ પુરુષ હાથી આવા પદાર્થ સમુદાયમાં વાક્યા દેખાતે નથી. [ જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ ધરાવતા હોય એવો પદાર્થોને સમુદાય વાક્યાથ છે એ પક્ષ પણ ઘટતું નથી કારણ કે પદાર્થોની પરસ્પરની] અપેક્ષા દ્વારા સંસર્ગ પ્રાપ્ત
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy