________________
વાયા વિશે ભિન્ન મતા
161. આમ પદના અથ'ના નિણૅય થઈ ગયા પછી હવે વાકયાની વિચારણા કરવામાં આવે છે. તેમાં બુદ્ધિમાતાના વિવિધ મતભેદો અનેક છે. કેટલાક કહે છે કે ખાદ્ય વાકયા સંભવતા ન હોઈ, પદોના અર્થાના અવાસ્તવિક સૌંસગ་સબધના પ્રતિભાસવાળું જ્ઞાન જ વાકયાથ છે. પરંતુ ખીન્દ્ર કહે છે કે પદોના અર્થના વાસ્તવિક સંસગ એ વાકયા છે, આમ વાકયા બાહ્ય જ છે. ખીજા કેટલાક માને છે કે અન્યનેા વ્યવચ્છેદ ( = વ્યાવૃત્તિ એ વાયાથ છે, કારણ કે ‘ શુકલ ' વગેરે પદાનુ... ઉચ્ચારણ થતાં જ કૃષ્ણ વગેરેની વ્યાવૃત્તિનુ જ્ઞાન થાય છે. બીજા કહે છે કે સ’સગ`ના પ્રતિષેધ દુષ્કર હાઈ અને સંસગ પદોના અર્થાના ગુણુપ્રધાનભાવમાંથી નિષ્પન્ન થતા હોઈ, ગૌણુ બની ગયેલા કાકાથી થતી પ્રધાનભૂત ક્રિયા વાક્યા છે. ખીજા કેટલાક માને છે કે [ યાગ આદિ] ક વિષયક પુરુષના વ્યાપાર જે જોતિ ( = ‘કરે છે’ ) એવા સામાન્ય ક્રિયાપદને અથ ધરાવે છે તેમજ જે અભાવના’ શબ્દથી વાચ્ય છે તે વાયા' છે. [ ઝેત = યજ્ઞ + ોતિ સામાન્ય ક્રિયાપદ + લિ; આમાં યાગવિષયક ‘ કરાતિ ’ સામાન્ય ક્રિયાપદને અએ વાકયા; લિટ્ટ પ્રત્યયના અથા વાકયામાં સમાવેશ નથી ] લિઙ આદિ શબ્દના વ્યાપારથી વાચ્ય શબ્દભાવના નામને, પુરુષની અભાવનાના = કવિષયક પુરુષવ્યાપારના) અનુષ્ઠાનમાં પ્રવતંક જે છે વિધિ કહેવાય છે. વળી ખીજા કેટલાક કહે છે કે [અભાવના અને શબ્દભાવના ] બંનેનુ' અભિ ધાન લિડ આદિ પ્રત્યય કરે છે એમ માનતાં લિ આદિ પ્રત્યય ઉપર વધુ ભાર લાદવાની આપત્તિ આવતી હાઈ કેવળ [ શબ્દભાવના નામને ] વિધિ જ વાકયા છે, તે વિધિ જ અનુષ્ય પણ છે અને પ્રવત”ક પણ છે. તેમાં પણ એ વિરુદ્ધ મતા છે કેટલાક લિફ આદિ શબ્દોનું પ્રેરણાત્મકત્વ સ્વીકારે છે, કારણ કે લિઙ આદિ શબ્દોમાંથી તેવું તેનું જ્ઞાન થાય છે; ખીજા કોઈ કા'નું { = અનુòયનું ) જ્ઞાન ન થતુ' હોવાથી તેમ જ કાÖસામાન્યરૂપ કાત્વપક્ષ અતિ દુલ હાવાથી નિધિ જ અનુય છે એમ અર્થાત્ વિધિનુ કાર્યત્વ પ્રાપ્ત થાય છે. બીજા કેટલાક માને છે કે [ લિઙ આદિ શબ્દાનુ` કા`ત્વ છે. ] કા દ્વારા નિયેગની (આજ્ઞાની–પ્રેરકત્વની પ્રતીતિ થતી હોવાથી અર્થાત્ જ, [ સાક્ષાત્ નહિ ], લિš આદિ શબ્દનુ પ્રેરકત્વ છે એમ સ્વીકારાયુ' છે. જ્ઞાત થયેલુ` કા` પોતાની સિદ્ધિને માટે પુરુષને પ્રેરે છે. આ મારું કાય* ( = અનુષ્ઠેય ) છે' એમ જ્ઞાત થતાં તેને પાર પાડવા પુરુષ પ્રવૃત્તિ કરે છે. બીજા કેટલાક ઉદ્યોગ નામના નવા જ વાકયાનુ વર્ણન કરે છે આમ અનેક શાખાઓમાં મતભેદ ફ`ટાયેલા છે તે અહીં ખરેખર શું તત્ત્વ છે ? અર્થાત્ ખરેખર વાયા શા છે ?
૨૧૯
162. ત્રૈકે તાવવાğ:- - वाक्यार्थी नाम पारमार्थिको बहिर्नास्त्येव । स हिं पदार्थेभ्यो व्यतिरिक्तो वा स्यादव्यतिरिक्तो वा ? न व्यतिरिक्तः, भेदानुपलम्भात् । 'गौः शुक्ला आनीयताम्' इत्यत्र पदग्रामे जातिगुणक्रियादिपदार्थव्यतिरेकेण कोऽसौ वाक्यार्थः य: स न दर्शयितुं शक्यते । अव्यतिरेके तु पदार्था एव वाक्यार्थः प्रत्येकं वा स्यात् सामस्त्येन वा ? न प्रत्येकं, तथाऽनवगमात्, न हि गौरिति पदार्थ वाक्यार्थो भवति । सामस्त्यं तु न तेषामस्ति । तद्धि सत्तया भवेत् प्रतीत्या
एव