________________
ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ ૨૨૭. 175. અહીં કઈ પૂછે છે કે ક્રિયાનું આ પ્રાધાન્ય શેનાથી સ્વીકારવામાં આવ્યું છે – વસ્તુસ્વરૂપથી કે શબ્દજન્ય પ્રતીતિના માહાથી ?
વસ્તુતઃ તે ફળનું પ્રાધાન્ય જણાય છે, [ ક્રિયાનું નહિ ] જેનું કેઈ ફળ ન હોય એવી કઈ ક્રિયાનું અનુષ્ઠાન સચેતન પ્રાણી કરતું નથી. જે લોકો ક્રિયાનું કંઈ ફળ ન જોતા હોય તે વેદને કારણે, ગુરુની આજ્ઞાને કારણે કે રાજાની આજ્ઞાને કારણે તેઓ ક્રિયા કરતા નથી. આ નાનું અબુધ બાળક પણ લપડાક પડતી ટાળવા માટે કે મેદની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રમાણે કરે છે.
176. શત્રોરાતે | ન વસ્તુતઃ પ્રાધાન્યમહાશ્રીતે, ગરિ તુ રાતઃ | शब्दप्रमाणका वयम् । यच्छब्द आह तदेवास्माकं प्रमाणम् । तद्यथा 'राजपुरुषः' इति । वस्तुवृत्तेन राजा जगतामीशिता प्रधानम् , पुरुषस्तपस्वी तदिच्छाऽनुवर्तनेन जीवति । शब्दस्तु पुरुषप्राधान्यमाचष्टे, उतरपदार्थप्रधानत्वात् तत्पुरुषस्येति । एवमिहापि 'यजेत' 'दद्यात्' 'जुहयात्' इति क्रियां प्राधान्येनोपदिशति शब्दः । 'खर्गकामः' इत्यपि क्रियां प्रति कर्तुरुपदेशः । वस्तुवृत्तेन तु कर्मणि क्रियमाणे कर्मखाभाव्यात् फलं चेद्भवति, भवतु तत् , पुरुषोऽपि प्रीयतां नाम फलेन, न तु शब्दः फलोपदेशनिष्ठः । ગા€ “તસ્મતુ તે વયમેવ તત્ મવતિ' રૂતિ [રા.મા. ૨૨.૩] સ્વ ત વોડશે ? ન રાખ્યું: ૦૫ારતયે શિયાયા: પ્રતિપાદ્વયતતિ | ( 176. ક્રિયાપ્રાધાન્યવાદી–અમે કહીએ છીએ કે વસ્તુતઃ ક્રિયાનું પ્રાધાન્ય સ્વીકારાયું નથી, પરંતુ શબ્દતઃ ક્રિયાનું પ્રાધાન્ય સ્વીકારાયું છે. અમે તે શબ્દને પ્રમાણ માનનારા છીએ. શબ્દ જે કહે તે જ અમારે મન પ્રમાણ છે. ઉદાહરણથે, “રાજપુરુષ” શબ્દ લે. વસ્તૃત રાજા જગતનો માલિક હાઈ પ્રધાન છે, પુરુષ તે બિચારે તેની ઈચ્છાને અનુકૂળ થઈ જીવે છે પરંતુ આ શબ્દ પુરુષને પ્રધાન કહે છે, કારણ કે તપુરુષ સમાસમાં ઉત્તર પદને અથ પ્રધાન હોય છે. એ રીતે અહીં પણ “ —યજ્ઞ કરે “ચાત- આપે” “નુત્ત કરે એ શબ્દ ક્રિયાને પ્રધાનપણે ઉપદેશે છે. “રવગની ઇચ્છાવાળો (= સ્વજન)” એ શબ્દ પણ ક્રિયાને અનુલક્ષી કર્તાને ઉપદેશ આપે છે. વસ્તુતઃ કર્મ કરતાં કમના સ્વભાવના બળે ફળ જે થતું હોય તે તે ભલે થાઓ; પુરુષ પણ ફળથી ખુશ થાઓ, પરંતુ શબ્દ ફળને ઉપદેશ આ પતે નથી શબર પણ કહે છે કે તે (= કર્મ) પૂર્ણ થતાં તે (= ફળ ) પિતાની મેળે જ થાય છે. પોતાની મેળે જ' ને શું અર્થ ? ફળ ઉપર ક્રિયાના પાતંત્ર્યનું પ્રતિપાદન શબ્દ કરતા નથી [અર્થાત્ ક્રિયા ફળને માટે છે એવું પ્રતિપાદન શબ્દ કરતા નથી. જો યિા ફળને માટે છે એવું પ્રતિપાદન તે ક હેય તો ફળ પ્રધાન અને ક્રિયા ગૌણ બને ]
177. तदेतदयुक्तम् । एवं वर्ण्यमाने 'वर्गकामो यजेत' इति स्वर्गकामपदस्यान्वयो दुरुपपादः । ननु कतेपदमेतत् , कर्ता च क्रियार्थः, न का क्रियेत्युक्तम् ।