SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ - 177. ફળપ્રાધાન્યવાદી–આ કહેવું અયોગ્ય છે. આમ નિરૂપણ કરતાં “સ્વર્ગકામ યજ્ઞ કરે એ વાક્યમાં સ્વર્ગકામ પદને અન્વય ઘટ અત્યંત મુશ્કેલ બનશે. ક્રિયાપ્રાધાન્યવાદી—“સ્વર્ગકામ કર્તાપદ છે, કર્તા ક્રિયા માટે છે, ક્રિયા કર્તા માટે નથી એમ તો અમે કહ્યું છે. - 178. ટું સ્વરામ તિ, વિધવાિરિપમેતતા ન હિ કાવૈવ कश्चित् स्वर्गकामो नाम कुत्रचित् पुरुषोऽवगम्यते, योऽत्र कर्तृत्वेन नियुज्येत । स्वर्गे कामो यस्यासौ वर्गकामः, स्वर्ग वा कामयति स्वर्गकामः । उभयथाऽपि वर्गकामनाविशिष्टः पुरुषः एव तस्मात्पदादवगम्यते । तदत्र काम्यमानः स्वर्गः कथं यागक्रियया सम्बध्यते-दृष्टेनादृष्टेन वोपकारेण ? 178. ફળપ્રાધાન્યવાદી-‘સ્વર્ગકામ' ઝૂંપદ નથી, પરંતુ અધિકારીવાચક પદ છે. ક્યાંય જાતિ ઉપરથી કઈ પુરુષ સ્વર્ગકામ છે એવું જણાતું નથી કે જેને કર્તા તરીકે નિયુક્ત કરવામાં આવે. જેને સ્વર્ગની ઈચ્છા છે તે સ્વર્ગકામ, અથવા સ્વગને જે ઇચ્છે છે તે સ્વર્ગકામ. બંને રીતે સ્વર્ગકામનાવિશિષ્ટ પુરુષ “સ્વર્ગકામ પદ દ્વારા જ્ઞાત થાય છે તે અહીં ઇચ્છવામાં આવતું સ્વર્ગ કેવી રીતે યોગક્રિયા સાથે સંબંધમાં રમાવે છે ? – દષ્ટ ઉપકાર દ્વારા કે અદષ્ટ ઉપકાર દ્વારા ? 179. યહિ હૈિ નં :, વોહરાવીયા બના: સ્વ રૂતિ વિનાनादिद्रव्यसामानाधिकरण्यप्रयोगाद् द्रव्यशब्दः खर्गशब्दः, तदा 'द्रव्याणां कर्मसंयोगे गुणत्वेनाभिसम्बन्धः' [जै. सू. ६.१.१] इति दध्यादिवत् साधनत्वेन वर्ग उपकरोति क्रियाम् । कामनाऽपि द्रव्याहरणाङ्गत्वादुपकारिणी, यत् तया द्रव्यमानेतुं यतते इति दृष्टोपकारित्वम् । 179 ક્રિયાપ્રાધાન્યવાદી-“ચંદન સ્વર્ગ છે “સોળ વર્ષની અંગને સ્વર્ગ છે એમ ચંદન, અંગના વગેરે દ્રવ્ય સાથે “સ્વર્ગ” શબ્દને સામાનાધિકરણ્યમાં પ્રયોગ થતો હોવાથી સ્વ” શબ્દ દ્રવ્યશબ્દ ( = દ્રવ્યવાચક શબ્દ) છે. તેથી, “યાગરૂપ કર્મના સંબંધમાં કોને ગુણરૂપે અર્થાત ગણરૂપે અંગરૂપે સંબંધ છે એ જૈમિનિસત્ર ( ૬ ૧ ૧ ) માં કહ્યા પ્રમાણે દહીં વગેરેની જેમ સ્વર્ગ સાધનરૂપે ક્રિયાને ઉપકાર કરે છે. કામના પણ દ્રવ્ય (= ચંદન વગેરે દ્રવ્ય) ભેગું કરવામાં અંગભૂત હોઈ યોગકર્મને ઉપકારી છે કારણ કે તે કામનાને કારણે દ્રવ્ય ( = ચંદન વગેરે દ્રવ્ય) લાવવા માટે તે પ્રયત્ન કરે છે. આમ કાયમાન સ્વર્ગ ક્રિયાને ( = યોગકર્મને) દષ્ટ ઉપકાર કરે છે. 180. તચૈતસાર , વાદ્રય દ્રવાવિવાભાવાત | છાતિવચનો ह्येष स्वर्गशब्दः, न द्रव्यवचनः । तदेव चन्दनं शीतातुरेण अग्रीष्मोपहतेन वा
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy