________________
૨૨૬
ક્રિયા વાક્યર્થ છે એ મત
ક્રિયા કર્તા માટે નથી પરંતુ કર્તા ક્રિયા માટે છે. ક્રિયાને કરતો કર્યા જ કર્તા તરીકે જ્ઞાત થાય છે, [ ક્રિયાને ન કરતા હોય ત્યારે તે કર્તા તરીકે જ્ઞાત થતું નથી.] શબ્દ પણ તે પ્રમાણે જ ઉપદેશ આપે છે–આ ( = પુરૂષ) અને (= ક્રિયાને) કરે”
1. 4. વિમર્થ પુનરસૌ શિયામનુતિકતાંતિ વેત્ શકામાખ્યાતિ તૂમઃ | शब्देन हि चोदितः 'त्वयेदं कर्तव्यम्' इति । स चेन्नियुक्तो नानुतिष्ठेत् चोदनामतिक्रामेत् । शास्त्रप्रत्ययाच्च क्रियामनुतिष्ठति । विरतफलाभिलाषः कर्मसंस्कारादेव परिपक्ककषायः स्तोकस्तोकप्रपञ्चविलापनद्वारेणोत्तमाधिकारमारूढस्तत एव ज्ञाताखादस्तमेव परमपुरुषार्थमासादयतीति दीर्घा सा कथा, तिष्ठतु ! किमनया ? सर्वथा क्रियाप्राधान्यात् सैव वाक्यार्थ इति । तदुक्तम् 'द्रव्यगुणसंस्कारेषु बादरिः' इति જૈિ. સૂ. રૂ.૨.૨] તદ્રુતં મવતિ-વ્યાવીનામેવ ત્રિામાં પ્રતિ શેષરવમવાખ્યતે, न हि क्रियाया अन्यशेषत्वमिति ।।
174. શા માટે તે ( = પુરુષ ) ક્રિયાનું અનુષ્ઠાન કરે છે એમ જે પૂછવામાં આવે તો એના ઉત્તરમાં અમે કહીશું કે શબ્દપ્રામાણ્યને કારણે પુરુષ ક્રિયાનું અનુષ્ઠાન કરે છે. શબ્દ તેને આજ્ઞા કરે છે કે તારે આ કરવું જોઈએ. જે આજ્ઞા પામ્યા પછી ક્રિયાનું અનુષ્ઠાન તે ન કરે તે આજ્ઞાનું ઉલ્લ ધન તે કરે છે. શાસ્ત્રના જ્ઞાનના કારણે પુરુષ ક્રિયાનું અનુષ્ઠાન કરે છે. જેની ફલેચ્છા વિરત થઈ ગઈ છે, કર્મસંસ્કાર દ્વારા જ જેના કપાય પરિપકવ થઈ ક્ષીણ થયા છે તે ધીરે ધીરે પ્રપંચને વિલય કરી અર્થાત્ ધીરે ધીરે ચિત્ત. ક્ષેભની નિવૃત્તિ કરી ઉત્તમ અધિકાર પામી તેનાથી (= ચિત્તક્ષોભનિવૃત્તિથી ) પરમ સુખને સ્વાદ લઈ તે પરમ સુખ રૂ૫ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે, એ કથા લાંબી છે, પણ તે કથાનું અહીં શું પ્રયોજન ? ક્રિયા સવથા પ્રધાન હોઈ તે જ વાક્યા છે. એટલે જ [જૈમિનિએ. કહ્યું છે કે [ પરાર્થે હેવાના કારણે ગૌણત્વ છે અને] દ્રય, ગુણ અને સંસ્કાર પરાર્થ હોઈ ગૌણ છે એમ બાદરિ આચાર્ય માને છે [જૈમિનિસૂત્ર ૩. ૧. ૩ ]. આને આશય એ કે દ્રવ્ય વગેરે ક્રિયાને અનુલક્ષી ગૌણ છે એમ જ્ઞાત થાય છે, નહીં કે ક્રિયા કોઈ અન્યને અનુલક્ષી ગણુ છે.
175. अत्रोच्यते- कुत इदं क्रियायाः प्राधान्यमुपेयते वस्तुवृत्तेन वा शब्दप्रत्ययमहिम्ना वा ?
फलस्य वस्तुतस्तावत् प्राधान्यमवगम्यते । न सचेताः क्रियां काञ्चिदनुतिष्ठति निष्फलाम् ।। वेदाद् गुरुनियोगाद्वा शासनाद्वा महीभुजः । न वै फलमपश्यन्तः क्रियां विदधते जनाः ॥ जडो माणवकोऽप्येष चपेटापातहानये । मोदकाद्याप्तये वापि करोति गुरुशासनम् ।।