________________
ક્રિયા વાક્યા છે એ મત
૨૨૫
172. જ્ઞાત થતાં ક્રિયા પોતાની નિષ્પત્તિને માટે સાધનોને આક્ષેપ કરે છે અને તે ગ્ય સાધને સાથે પિતે જોડાય છે. તેમાં કેટલાંક સાધને [વાકયગત ] અન્ય પદેથી પ્રાપ્ત થાય છે. કેટલાંક સાધને અન્ય વાકયથી પ્રાપ્ત થાય છે. [ ઉદાહરણાથ, “ગ્નિહોત્ર gોતિ (= “અગ્નિહોત્ર હોમ કરે છે કે આ વિધિવાક્ય અગ્નિહોત્ર હોમનું વિધાન કરે છે. “દન ગુણોતિ(= દહીં વડે હમ કરે છે. આ બીજુ વિધિવાય દહીંનું વિધાન કરે છે કારણ કે હેમનું વિધાન તે થઈ ગયેલું હોઈ અહીં તેમને કેવળ અનુવાદ છે “ટન ગુતિ એ વિધિવાકય દહીંરૂપ સાધનનું વિધાન કરે છે. આમ અહીં ‘નહોત્ર gોતિ’ એ વાક્યની ક્રિયાનું સાધન દહીં અન્ય વાકયથી પ્રાપ્ત થાય છે. ] કેટલાંક સાધને પ્રકરણપાઠથી પ્રાપ્ત થાય છે. [ ઉદાહરણથ, “ પૂર્ણમાસાણાં સ્વામી ત” ( == “દશ અને પૂર્ણમાસ એ બે યાગ દ્વારા, જેને સ્વર્ગની કામના હોય તે યાગ કરે” આ વિધિવાકય છે અહીં ક્રિયા પિતાનાં સાધને, ‘મિધો ચન્નતિ” અને “ત્રીણીનવન્તિ’ એ પ્રસ્તુત પ્રકરણમાં આવતા અને વિહિતઅનુવાદરહિત એવા આ બે વાક્યોથી પ્રયાજ અને અવઘાત એ સાધને, પ્રાપ્ત કરે છે. ] કેટલાંક સાધનો પરંપરાથી ઉપકારક હોય છે અને કેટલાંક સાક્ષ ત ઉપકારક હોય છે. [અદષ્ટ ઉપકાર દ્વારા ઉપકારક હોય છે તે પ્રયાજ આદિ પરંપરાથી ઉપકારક સાધન છે અને જે દષ્ટ તુષકવિપ્રમેક્ષ વગેરે ઉપકાર દ્વારા ઉપકારક હોય છે તે અવઘાત વગેરે સાક્ષાત ઉપકારક સાધન છે.] કેટલાંક સાધને નજીકમાં અર્થાત પ્રકરણમાં પડેલાં હોવા છતાં તેમનામાં યોગ્યતા ન હોવાથી છોડી દેવામાં આવે છે. { ઉદાહરણ, દશ પૂણુ માસ પ્રકરણમાં પતિ પૂષાનુમન્ત્રણ વગેરેને છોડી દેવામાં આવે છે કારણ કે પૂવાદિદેવતાને પાઠ ત્યાં ન હોઈ તેને ત્યાં ઉપયોગ નથી. ] કેટલાંક સાધને અતિદ્રવતી અર્થાત અન્ય પ્રકરણમાં પડેલા હોવા છતાં યોગ્ય હોવાથી સ્વસ પત્યર્થે ખેંચી લાવવામાં આવે છે. [ ઉદાહરણાર્થ, દર્શ પૂર્ણમાસ પ્રકરણમાં પતિ પૂષાનુમન્ત્રણ વગેરે સાધનને દૂરથ અર્થાત્ અન્યપ્રકરણપતિ પણચકર્મમાં ખેંચી લાવવામાં આવે છે] આમ દષ્ટ અને અદષ્ટ ઉપકાર કરનાર અનેક કારથી પૂર્ણ થવાના સ્વરૂપવાળી ક્રિયા જ વાકયાથ છે. 173. યેત યાકુદયાઢધીથીતિ વોદ્વિત: |
क्रियां साध्यतया वेत्ति तां च लोकोऽनुतिष्ठति ॥ अधिकारिपदमपि क्रियापेक्षितकर्तृसमर्पणेन तदुपयोगितामेवावलम्बते- अस्यां क्रियायामेष कर्ता, अनेनेयं क्रिया सम्पद्यते इति । तत्र च न क्रिया स्वप्राधान्यमुज्झति । न हि क्रिया कर्थाऽपि तु कर्ता क्रियार्थः । स हि . तां निर्वर्तयन्नुपलभ्यते । शब्दोऽपि तथैवोपदिशति 'एष इदं कुर्यात्' इति ।
173, “યજ્ઞ કરે “આપે હોમ કરે” “અધ્યયન કરે એવા આદેશ પામેલા માણસો કિયાને જ સાધ્ય તરીકે સમજે છે અને તેનું અનુષ્ઠાન કરે છે. અધિકારીનું વાચક પદ [ ઉદાહરણાર્થ, સ્વર્ગકામ” પદ] ક્રિયાને જેની અપેક્ષા છે તે કર્તાને રજૂ કરીને ક્રિયામાં પિતાની ઉપયોગિતાનું જ અવલંબન કરે છે; “આ ક્રિયામાં આ કર્તા છે, આના વડે આ ક્રિયા પાર પડે છે એમ તે જણાવે છે. ત્યાં ક્રિયા પિતાનું પ્રાધાન્ય છોડતી નથી, કારણ કે