SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ એકકાર્યકારિતા એકાકાર બુદ્ધિને ખુલ સ ન કરી શકે ૧૮૯ કહેવાય. સામાન્યથી તેની વિલક્ષણતા એ છે કે તે અવાસ્તવિક છે એમ જો તમે કહે તે અમારે ઉત્તર છે કે ના, તેને અવાસ્તવિક માનવા માટે કઈ તર્ક નથી. જો તે આકાર વિકલ્પથી અભિન્ન હોય તે વિકલ્પના સ્વરૂપની જેમ તે પણ ભેદ પામે જ, એટલે વિકલ્પમાં ઉલિખિત તે આકારની એક્તા કેવી રીતે ઘા, અથવા તેની એકતા દ્વારા ભિન્ન દર્શનનું એકીકરણ પણ કેવી રીતે ઘટે ? - 105. પિ પર રે મૂઢ ! સામાન્ય નમ્યુપામે ડુતય રવિવાत्पाद इति पर्यनुयुक्तेन त्वया यदि कार्यक्याद् इत्युच्यते तदेतरेतराश्रयं भवतिकार्येक्याच्च विकल्पैक्यं, विकल्पैक्याच्च कार्यक्यमिति । विकल्पैक्यं कार्यंक्यमिति तु सुतराम् आत्माश्रयः विकल्पैक्यं विकल्पैक्यादेवेत्युक्तं भवति । कथं चैवमनुन्मत्तो ब्रूयात् । तस्मादेकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनीति व्यामूढभाषितम् । 105. વળી, અરે મૂર્ખ સામાન્ય સ્વીકાર્યા વિના ક્યાંથી ગો ગે' એવા એક આકારવાળા વિકલ્પની ઉત્પત્તિ સંભવે ?–આમ તમને પૂછવામાં આવતાં જે તમે કહે કે એકકાર્યકારિતાને લીધે સંભવે તે ઇતરેતરાશ્રયદોષ આવે--એક કાર્યકારિતાને લીધે વિકલ્પની એકતા અને વિકલ્પની એકતાને લીધે એકકાર્યકારિતા વિકઐક્ય એ જ કાયેંક્ય છે (અર્થાત વિષયભેદને લીધે જે આ એક વિકાદ છે તે જ કાર્યક્ય છે) એમ કહેતાં તે આત્માશ્રયદોષ આવે અર્થાત વિકલ્પષ્ય વિકલ્પષ્યને કારણે છે એમ કહ્યું કહેવાય ડાહ્યો માણસ આવું કેવી રીતે બોલે ? તેથી, “એક વિકલ્પના જનક હવાથી દર્શને પણ અભેદ પામે છે એ તો મૂMવચન છે. __106. यदपि विकल्पानां शब्दानां चान्यापोहविषयत्वसिद्धये प्रलपितम् 'एकस्यार्थस्वभावस्य' इत्यादि तदपि यत्किञ्चित् । सर्वात्मना हि दृष्टोऽर्थः पुनर्न हि न दृश्यते । प्रदर्शितं हि प्रामाण्यं गृहातग्राहिणामपि ॥ . . क्षणभङ्गे निरस्ते च देशकालादिभेदतः । गृहीतस्यापि भावस्य ग्रहणं न न युज्यते ॥ अपि चास्मन्मते भिन्नैर्धमैर्युक्तस्य धर्मिणः । धर्मोऽस्य केनचित् कश्चित् प्रत्ययेन ग्रहीष्यते ॥ विचित्रसहकार्यादिशक्तिभेदश्च धर्मिणः । नानोपाध्युपकाराङ्गशक्त्यभिन्नात्मता कुतः ? ।। 106. સકિ૯પક પ્રત્યક્ષ અને શબ્દને વિષય અન્યાહ છે એ સિદ્ધ કરવા તમે જે કહ્યું કે “એક સ્વભાવવાળી વસ્તુનું દર્શન થતાં તેને બીજે કયે ભાગ દશનથી અગૃહીત રહી ગયો કે જે બીજા પ્રમાણે વડે ગૃહીત થાય તે પણ તુચ્છ છે, કારણ કે સંપૂર્ણપણે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy