________________
અથર્વવેદ ત્રયીખાતા છે તે પક્ષને સ્મૃતિનું સમર્થન त्रिवेदपारगानेव श्राद्धभुजो ब्राह्मणान् दर्शयति, नार्थ ववेदाध्यायिनः । प्रत्युत निषेधः क्वचिदुपदिश्यते-'तस्मादाथर्वणं न प्रवृज्यात्' इति [कल्पसूत्र] । ....
93, મનુએ રચેલી સ્મૃતિ પણ પ્રત્યેક વેદ દીઠ બાર વર્ષના બ્રહ્મચર્યવાસને ઉપદેશ આપતી દેખાય છે–ગુરુને ત્યાં છત્રીસ વરસ બ્રહ્મચર્યવાસ એ નૈવેદિક વ્રત છે.” શ્રાદ્ધપ્રકરણમાં પણું [કહ્યું છે કે] “શ્રાદ્ધમાં ઘણી ઋચાઓને જાણનાર વેદપારંગતને, શાખાઓના અંતને પામનાર અધ્વર્યુને અને છોને જાણનારને કે સમાપ્તિને જાણનારને યત્નપૂર્વક ભોજન કરાવવું.” આમ આ સૃતિ ત્રણ વેદના પારંગત બ્રાહ્મણોને જ શ્રાદ્ધજી તરીકે દર્શાવે છે, અથર્વવેદના જાણકારને દર્શાવતી નથી. ઊલટું, કવાંક તે નિષેધ ઉપદેશવામાં આવ્યો છે. “[ત્રયીમાં ઉપદેશવામાં આવેલાં કર્મોને અથર્વવેદ પટિ કર્મ સાથે સેળભેળ ન કરવા.” (કલ્પસૂત્ર].
94. gવારે સતિ સેન્દ્રિાવક્ષતે–
यदि यज्ञोपयोगित्वं नेहास्त्याथर्वणश्रुतेः । अर्थान्तरे प्रमाणत्वं केनास्याः प्रतिहन्यते ॥ રાન્તિપુમિવારથ gવત્રાIિnતા: |
ઝિયાન્નયા યન્ત ત્રચ્ચેવારમીયોવર: | તિ [તવા ૦૭.૨.૨] . 94 આવો આક્ષેપ જ્યારે કરવામાં આવે છે ત્યારે કોઈ કહે કે—જે અથર્વવેદનું અહીં [ત્રયી ઉપદિષ્ટ કર્મોમાં] યજ્ઞોપયોગીપણું ન હોય તે પણ અન્ય અર્થમાં (= કર્મોમાં) તેનું પ્રામાણ્ય કોણ હણે છે ? દુષ્ટ ગ્રહોની ખરાબ અસરને શાંત કરવા માટે, સમૃદ્ધિને વધારવા માટે અને દુશ્મનને નાશ કરવા માટે એક જ બ્રહ્મા ઋત્વિજની સુચના મુજબ કરાતાં કર્મોમાં અથવવેદનું પ્રામાણ્ય છે—જેમ ત્રયીનું પ્રામાણ્ય પિતાના વિષયમાં છે તેમ.
95. ઉતર સર્વ ન સમિથી તે / તથા હિં “તસ્ત્રમાં વાતાવસ્થાमपेक्षत्वात्' इति [जै० सू० १.१.५] य एष वेदप्रामाण्याधिगतौ जैमिनिना निरदेशि पन्थाः, यो वाऽक्षपादेन कणादेन च प्रकटितः 'तद्वचनादाम्नायस्य प्रामाण्यम्' इति वैशे० सू० १०.२.९], 'मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रमाण्यमाप्तप्रामाण्यात्' इति न्या.सू. २.१.६९], स चतुर्वपि वेदेषु तुल्यः । तत्र विशेषतुषोऽपि न कश्चिदतिप्रयत्नेनान्विष्यमाणः प्राप्यते । न हि मीमांसकपक्षे एवं वक्तं शक्यते-- त्रय्येवानादिमती, नाथर्वणश्रुतिः, तस्यां कर्तृत्मरणसम्भवादिति । नापि नैयायिकादिपक्षे एवं वक्तुं शक्यम्-आप्तप्रणीतास्त्रयो वेदाः, चतुर्थस्तु नाप्तप्रणीत इति । तेन प्रामाण्याधिगमोपायाविशेषात् समानयोगक्षेमतया चत्वारोऽपि वेदाः प्रमाणम् ।
95. જયંત–આ બધું બરાબર નથી કહેવાયું. ‘બાદરાયણને મતે શબ્દ પ્રમાણ છે, મરણ કે તે પોતાના પ્રામાણ્ય માટે બીજા કોઈની અપેક્ષા રાખતો નથી' એમ જૈમિનિએ વેદના પ્રામાણ્યને જાણવા માટે જે માગ નિર્દો છે તે, કે અક્ષપાદ અને કણદે જે પ્રગટ