________________
૪૮
ચારે વેદો સમકક્ષ છે એ જયંતને પક્ષ
કર્યો છે–દિનું વચન હોવાથી આખાયનું પ્રમાણ છે,' મન્ત્ર-આયુર્વેદના પ્રામાણ્યની જેમ વેદનું પ્રામાણ્ય આતના પ્રામાણ્યને કારણે છે'–તે ચારેય વેદની બાબતમાં એકસરખો છે. અતિ પ્રયત્ન કરી ધાતે કોઈ તણખલા જેવો તુચ્છ વિશેષ (= ભેદ યા તફાવત) પણ પ્રાપ્ત થતું નથી. મીમાંસકેએ પોતાના પક્ષે આમ કહેવું પણ શક્ય નથી કે “ત્રયી જ અનાદિ છે, અથર્વવેદ અનાદિ નથી, કારણ કે તેની બાબતમાં તેના કર્તાનું સ્મરણ સંભવે છે; નૈયાયિકે એ પિતાના પક્ષે આમ કહેવું શક્ય નથી કે “ત્રણ વેદો જ આપ્તપ્રણીત છે, એ વેદ આપ્તપ્રણીત નથી. નિષ્કર્ષ એ કે પ્રામાણ્યને જાણવાના ઉપાયની બાબતમાં કંઈ ભેદ ન હોવાથી સમાન ગક્ષેમ ધરાવતા હોવાને કારણે ચારેય વેદ પ્રમાણ છે.
96. व्यवहारोऽपि सर्वेषां सारेतरविचारचतुरचेतसां चतुर्भिरपि वेदैश्चतुणां वर्णानामाश्रमाणां चतसृषु दिक्षु चतुरब्धिमेखलायामवनौ प्रसिद्ध इति कोऽयमत्रान्यथात्वभ्रमः ?
96. ચાર વર્ણો અને ચાર આશ્રમમાં સ્થિત, સારાસારને વિચાર કરવામાં ચતુર મનવાળા સને વ્યવહાર ચાર સમુદ્રોથી ઘેરાયેલી સમગ્ર પૃથ્વી ઉપર ચારેય દિશાઓમાં ચારેય વેદો વડે ચાલો પ્રસિદ્ધ છે, તે પછી અથર્વવેદને વિશે અન્યથાશ્રમ (અર્થાત્ તે વેદ નથી, પ્રમાણ નથી એવો ભ્રમ) કે ? . 97 श्रुतिस्मृतिमूलश्चार्यावर्तनिवासिनां भवति व्यवहारः । ते च श्रुतिस्मृती चतुरोऽपि वेदान् समानकक्षानभिवदतः । ऋग्यजुःसामवेदेष्वपि अथर्ववेदाशंसीनि भूयांसि वचांसि भवन्ति । तद्यथा शतपथे 'अथ तृतीयेऽहनि' इत्युपक्रम्य अश्वमेधे पारिप्लवाख्याने १३.४.३.७] 'सोऽयमाथर्वणो वेदः' इति श्रूयते। छान्दोग्योपनिषदि [७.१.४] च “ગો થર્વે: સામવેત્ સાથળ: ચતુર્થ રૂતિ યતે |
91. આર્યાવર્તના નિવાસીઓને વ્યવહાર શ્રુતિસ્મૃતિમૂલક હોય છે. અને તે પ્રતિ અને સ્મૃતિ બને ચારે વેદને સમાન કક્ષાના જણાવે છે. વેદ, યજુર્વેદ અને સામવેદમાં અથવવેદની અપેક્ષા રાખતાં યા તેને જણાવતાં ઘણું વચને છે. ઉદાહરણથ, શતપથમાં “મથ કૂવીન' થી શરૂ કરી અશ્વમેધે પરિક્ષવાખ્યાને “as માથર્વ 1 વેતઃ' એમ કહેવામાં આવ્યું છે. વળી, છાંદોગ્ય ઉપનિષદ્ધાં “અદ, યજુવેદસામવેદ અને ચોથે અથર્વવેદ' એમ કહેવામાં આવ્યું છે.
98. નનુ “તિહાસપુરાણ: Tખ્યમ: રૂત (છાં ૩૫૦ ૭.૨.૪) તત્ર પોતે एव । किं चातः ? किमियताऽऽथर्वणश्चतुर्थो न भवति वेदः ? चतुर्थशब्दोपादानाद् इतिहासादितुल्योऽसौ, न वेदसमानकक्ष इति चेत्, केयं कल्पना ? चतुर्थशब्दोपादाનાકવાળે ‘ત્રયો વેતા બચન્ત' [7૦ ગ્રા.૪.] રૂચા ત્રત્રરંથોપાવાનાત तेऽपि न प्रधानतामधिगच्छेयुः । इतिहासादिभिर्वा सह परिगणनमप्राधान्यकारणं यदुच्यते, तदपि सर्ववेदसाधारणमिति यत्किञ्चिदेतत् ।