________________
અથર્વવેદ ગૌણ વેદ નથી
૪૯
98. શંકાકાર – “ઈતિહાસપુરાણ પાંચમો વેદ છે' એમ ત્યાં (= છાંદોગ્ય ઉપનિષદમાં) કહેવામાં આવ્યું છે જ.
જયંત-–તેથી શું ? શું એટલા માત્રથી અથવવેદ એથે વેદ ન બને ?
શંકાકા–“ચતુર્થ ” શબ્દ મૂક્યો હોવાને કારણે ઇતિહાસ વગેરે તુલ્ય એ અથર્વવેદ છે, વેદની સમાન કક્ષાને નથી.
જયંત–આ કઈ કલ્પના છે ? “ચતુર્થ' શબ્દ મૂક્યો હોવાથી ગૌણ વેદ એવો અર્થ થતો હોય તે ત્રણ વેદો સર્યા” [શત બ્રા૦૧૧.૪.૧૧] વગેરેમાં ત્રિર્વસંખ્યા મૂકી હોવાથી તે ત્રણ વે પણ પ્રધાન અર્થમાં વેદ ન ગણાય ઈતિહાસ વગેરેની સાથે તેની ગણના કરવામાં આવી તે તેના (= અથર્વવેદના) ગૌણ વેદ હેવાનું કારણ જે કહેવાતું હોય તો તે કારણ પણ સર્વવેદસાધારણ છે એટલે એને કોઈ અર્થ નથી.
___99. तथा शताध्ययनेऽपि 'ऋचो वै ब्रह्मणः प्राणाः' इत्यभ्युपक्रम्य 'आथर्वणो वै ब्रह्मणः समानः' इति पठ्यते । तथा 'येऽस्य प्राञ्चो रश्मयः ता एवास्य प्राच्यो मधुनाड्यः, ऋच एव पुष्पम्' [छां० उप०३.१.२] इत्युपक्रम्य पठितं 'अथ येऽस्योदञ्चो रश्मयस्ता एवास्योदीच्यो मधुनाडयोऽथर्वाङ्गिरस एव मधुकृतः' इति
छां० उप० ३.४.१] । तथा तैत्तिरीये 'तस्माद्वा एतस्मात् प्राणमयादन्योऽन्तर आत्मा मनोमयः' इति [तै० उप० २.३] प्रस्तुत्य 'तस्य यजुरेव शिरः । ऋग्दक्षिणः પક્ષ: ! સામોત્તર પક્ષઃ | મા ગાભા | થર્વાષિરસ: પુરું પ્રતિષ્ઠા' इति पठ्यते । तथान्यत्र 'ऋचां प्राची महती दिगुच्यते, दक्षिणामाहुर्थजुषां, साम्नामुत्तराम् , अथर्वणामगिरसां प्रतीची महती दिगुच्यते' इति [त. ब्रा० ३.१२.९]। शतपथे ब्रह्मयज्ञविधिप्रक्रमे मध्यमे ‘पयआहुतयो ह वा एता देवानां यदृचः' इत्युपक्रम्य 'मेदआहुतयो ह वा एता देवानां यदथर्वाङ्गिरसः स य एवं विद्वानथर्वाङ्गिरसोऽहरहः स्वाध्यायमधीते मेदआहुतिभिरेव देवान् स तर्पयति त एन तृप्तास्तर्पयन्ति' શિત થત્રી ??..૬.૭] રૂતિ |
99. વળી, શતાધ્યયનમાં “ચાઓ બ્રહ્મના પ્રાણ છે ત્યાંથી શરૂ કરી અંતે આથર્વણ બહ્મ સમાન વાયું છે” એમ કહેવામાં આવ્યું છે. ઉપરાંત, “જે આની પ્રોચ રશ્મિઓ છે તે જ આની પ્રાચ્ય મધુનાડીઓ છે, અચાઓ જ પુષ્પ છે [ છાંઉ૫૦ ૩.૧.૨ ] ત્યાંથી શરૂ કરી અંતે કહેવાયું છે કે “અને જે આની ઉદંચ રશ્મિઓ છે તે જ આની ઉદીઓ મધુનાડીઓ છે, અથર્નાગિરસ (= અથવવેદમંત્રો) જ મધુકૃત છે [છાં ઉપ૦૩.૪.૧]. સ્થા તૈત્તિરીયમાં “અથવા આ તે પ્રાણમયથી અન્ય આન્તર આત્મા મનેય છે” હિ૦ઉ૫૦ ૨.૩] એમ શરૂ કરી છેવટે કહ્યું છે કે “યજુર્વેદ તેનું શિર છે ઋગ્વદ તેની