________________
पंचममातिकम् 1. પ્રપન્નાથ વિનાનાં ટુકવિતાનાં કુવામને | सम्पूर्णाय दृढाशानां नमोऽकारणबन्धवे ॥
પંચમ આહિક 1. વિપત્તિમાં પડેલાઓ માટે જે શરણ છે, દુઃખીઓ માટે જે સુખરૂપ છે, [પૂર્ણને પામવાની) દઢ આશાવાળાઓને માટે જે પૂર્ણ છે અને કોઈ પણ કારણ વિના સૌને જે બંધુ છે તેને નમસ્કાર,
2 अथ यदुक्तं वास्तवस्य शब्दार्थस्याविद्यमानत्वादर्थासंस्पर्शिनः शब्दा इति तत् प्रतिविधीयते ।
2. હવે, બૌદ્ધોએ જે કર્યું કે શબ્દને વાસ્તવિક અર્થ (=વસ્તુ) અસ્તિત્વ ધરાવતો ન હેઈ શબ્દો અર્થને સ્પર્શતા નથી, તેને અમે તૈયાયિક પ્રતિષેધ કરીએ છીએ.
3. વિઘઃ ફાટ્ટા–ટું વાવ ૨ | તત્ર દ્વાર્થપૂર્વાવાર્થસ્ય પ્રથમ पदार्थों निरूप्यते ।
3. શબ્દના બે પ્રકાર છે– પદ અને વાક્ય. તેમાં વાકયાર્થ પદાર્થપૂર્વક હોઈ અમે વાક્યાથની પહેલાં પદાર્થનું નિરૂપણ કરીએ છીએ.
4 पदं च द्विविधं-- नाम आख्यातं च । उपसर्गनिपातकर्मप्रवचनीयानामपि नामस्वेवान्तर्भावमाचक्षते । तदुक्तम् ‘सुप्तिङन्तं पदम्' इति [पाणिनिसूत्र १.४.१४३ । ફૂપ સૂત્રશાહ “તે વિમવન્તા: ' રૂતિ [વાયસૂત્ર ૨.૨.૬૦] | તંત્ર तिङन्तपदार्थचिन्ता वाक्यार्थविचारावसरे एव करिष्यते, तंदीपयिकत्वात् । सुबन्तानां त्वर्थोऽयमुच्यते ।
4. શબ્દના બે પ્રકાર છે-- નામ અને આખ્યાત (ક્રિયાપદ). ઉપસર્ગ, નિપાત અને કર્મપ્રવચનીયને પણ નામમાં સમાવેશ થાય છે એમ જણાવવામાં આવ્યું છે. જેને છેડે સુપ પ્રત્યય (= વિભક્તિને પ્રત્યય) લાગેલે હેય કે તિજ્ઞ પ્રત્યય (= ક્રિયારૂપને પ્રત્યય) લાગેલ હોય તે પદ એમ [પાણિનિમૂત્રમાં કહેવામાં આવ્યું છે. અહીં (= ન્યાયશાસ્ત્રમાં પણ સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે વિભક્તિના પ્રત્યય જેને છેડે લાગેલા હોય તે પદ છે. તેમાં તિડાન્ત પદોના અર્થની વિચારણા વાક્યર્થને વિચાર કરતી વખતે જ કરીશું, કારણ કે તેમાં તે ઉપયોગી છે. પરંતુ સુબત્ત પદોને અર્થ અત્યારે જ કહીએ છીએ.
5. તે જ ચતુર્વિધા: સુન્તા: gવામાન: રા મવન્તિ – નાસિરીન્દ્રા,