SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ; ܘܶܬ݁ܶܪ સામાન્ય-વિશેષ બે રૂપે એક વસ્તુમાં ઘટે છે નથી રજતજ્ઞાનના બાધથી શુકિતનું જ્ઞાન થાય છે તેમ અહીં એક રૂપના જ્ઞાનના બાધથી બીજા રૂપનું જ્ઞાન થતું નથી. જ્યાં વિરોધ હોય છે ત્યાં બેમાંથી એક રૂપને દબાવી બીજુ રૂપ જ્ઞાનને વિષય બને છે પણ અહીં એવું નથી એટલે વિધાર્થ કર્યો છે ? તડકો અને છાયા પણ એક સ્થાને જે દેખાય છે તે શું શેનાથી વિરુદ્ધ કહેવાય ? બૌદ્ધ- [બે રૂપિ] એકત્ર દેખાતા નથી એ કારણે વિરુદ્ધ કહેવાય છે યાયિક- એ પ્રકારનું એકત્રા દર્શન અહીં નથી, એટલે અવિરોધ છે. એટલે જ અહી બેમાંથી એક બુદ્ધિ મિથ્યાત્વ અર્થાત્ બાધ પામતી નથી, કારણ કે પરસ્પર ઉપમ દ્વારા બે બુદ્ધિઓનું તેવું સંભવે નહીં. [અહીં બે બુદ્ધિઓ- સામાન્યની બુદ્ધિ અને વિશેની બુદ્ધિ – છે. એક બુદ્ધિ બીજી બુદ્ધિને દબાવતી નથી. અર્થાત એક બુદ્ધિ બીજી બુદ્ધિનો : બાધ કરતી નથી. જે એક બીજીનો બાધ કરતી હોત તે બે બુદ્ધિઓ શક્ય બનત નહિ.] અને કુમારિક ભટ્ટે કહ્યું છે કે “જેમ ચિત્રરૂપમાંથી યથેષ્ટ વર્ણને તારવી જુદા કરી તેને નિશ્ચય કરીએ છીએ તેમ વસ્તુની બાબતમાં પણ તે સામાન્ય, વિશેષ વગેરે] અનેક રૂપે ધરાવતી હોઈ ભેદભેદને નિશ્ચય કરાય છે. (અર્થાત વસ્તુમાં બે રૂપ હોય તે બે રૂપિ હોવા છતાં તે બેમાંથી ઈષ્ટ રૂપને જુદું તારવી તેનું પ્રહણ કરીએ છીએ. આમ વસ્તુને તે બે રૂપિથી ભેદ પણ છે અને અભેદ પણ છે—જ્યારે તેમને જુદા તારવી ગ્રહીએ ત્યારે ભેદ અન્યથા અભેદ. આ રીતે અવિરઘથી ભેદભેદને નિશ્ચય થતું હોવાથી ભદપક્ષની ઉભયાભક્તા (=સામાન્યવિશેષાત્મક્તા) હે. 85. एतत्तु वृत्तिविकल्पादिभ्यो बिभ्यतेवाभ्युपगतं तत्रभवतेति तिष्ठतु तावत् किमत्र विमर्दैन । ... व्यतिरिक्तैव जातिः व्यक्तिषु वर्तते इति ब्रमः -- यच्च वृत्तिविकल्पादिदूषणं तत्र वर्णितम् । तत् प्रत्यक्षमहिम्नैव सर्व प्रतिहतं भवेत् ॥ . 85. વ્યક્તિમાં સામાન્ય કૃપણે રહે છે કે એકદેશપણે રહે છે એ વિકથિી અને એવી બીજી દલીલોથી ભયભીત બનીને પૂજય કુમારિક ભટ્ટે આ ભેદ.દનું તૂત સ્વીકાર્યું છે, ભલે તે તૂત રહે, અહીં તેનું ખંડન કરવાથી શું ? . વ્યક્તિથી ભિન્ન જ એવી જાતિ વ્યક્તિઓમાં રહે છે એમ અમે કહીએ છીએ અને જે વૃત્તિવિક૯૫ વગેરે દૂષણે ત્યાં જણાવ્યા છે તે બધા પ્રત્યક્ષના મહિમાથી પ્રતિહત થઈ જશે. ___86. यत्तावदवादि भेदेन कुवलयामलकादिवदनवभासनादिति, तत्र प्रतीतिभेदो दार्शत एव । यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्ध्यभावादिति, तत्र तदाश्रितत्वं कारणं जातेः, न त्वसत्त्वम् । व्यक्तिवृत्तित्वाज्जातेः पृथग्देशतयाऽनुपलम्भः, तदग्रहे તક વ, પુનત્તતિરિયા કમાવા વેતિ | . .
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy