SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ — વાયાર્થ ભાવના છે એ મત 196. જે પુનત્તે વિશિષ્ટT: શા છે માત્રામમિતિ ? भावार्थाः कर्मशब्दाः ये तेभ्यो गम्येत भावना । यजेतेत्येवमादिभ्यः स एवार्थो विघीयते ।। 196. શંકાકાર– તે વિશિષ્ટ શબ્દો કયા છે જે ભાવનાનું અભિધાન કરે છે ? ભાવનાવાક્ષાર્થવાદી- આને ઉત્તર અમે આપીએ છીએ જે શબ્દોને અર્થ ભાવ ( = પુરુષવ્યાપારરૂપ ક્રિયા = ભાવયતિક્રિયા ) છે તેમ જ જે શબ્દો સાથે સાથે કર્મશબ્દ ( = કમવિશેષવાચક શબ્દો) પણ છે તે શબ્દોમાંથી આપણને ભાવના જણાય. ‘ત’ (= “યાગ કરે') વગેરે ભાવાર્થ કર્મશબ્દો તે જ અર્થનું ( = ભાવનાનું ) વિધાન કરે છે. [વનતિ અને ખેત બંને ભાવાર્થ કર્મશબ્દો છે તેમ છતાં વનતિ ભાવનાનું પ્રતિપાદન કરે છે જ્યારે ગત ભાવનાનું વિધાન કરે છે] 197. મવનિત નિંદ્રાવાથ, નર્મરન્બા , યથા માવો મને મૂતનિતિ | भवन्ति च केचित् कर्मशब्दाः, न भावार्थाः, यथा श्येनैकत्रिकादयः कर्मनामधेयतया प्राक समर्थिताः । ये तु भावार्थाः कर्मशब्दाः यजते ददाति जुहोति इत्येवमादयस्तेभ्यो भावनाख्या क्रिया गम्यते। तैरेव लिडादिविभक्त्यन्तैः सोऽर्थोऽभिधीयते यजेत दद्याજુહુયાવિતિ | તટુi “થાશ્ચાતોડવાયતે માવતિ ' રૂતિ [રા.મા.૨.૨.૨] I करोतिशब्दादपि केवलात् कर्तृव्यापारो न चासावगम्यते, स च यागादिकर्मणाऽननुरक्तो न प्रयोगयोग्यतां प्रतिपद्यते इति विशिष्टेभ्य एव यजत्यादिशब्देभ्यो भावनाख्यो ऽनुष्ठेयः पुरुषव्यापारः प्रतीयते इति सिद्धम् । - 197. કેટલાક શબ્દોને અર્થ ભાવ ( = પુજ્યવ્યાપારરૂપ ક્રિયા = ભાવયતિક્રિયા) છે પરંતુ તેઓ કર્મશબ્દો (= કમ વિશેષવાચક શબ્દો) નથી, જેમ કે ભાવ, ભવન અને ભૂતિ કેટલાક શબ્દ કર્મ શબ્દ (= કર્મવિશેષવાચક શબ્દો) છે પરંતુ તેઓને અર્થ ભાવ ( પુરુષવ્યાપારરૂપ ક્રિયા = ભાવતિ ક્રિયા) નથી જેમ કે જેમને યોગકર્મનાં નામરૂપે અમે પુરવાર કરેલાં છે તે સ્પેન, એકત્રિક વગેરે. પરંતુ જે શબ્દોને અર્થ ભાવ (= પુરુષવ્યાપારરૂપ ક્રિયા= ભાવયતિ ક્રિયા) છે અને સાથે સાથે જે કર્મ શબ્દો પણ છે તે ભાવાર્થ કર્મશબ્દો થક (= યજ્ઞ કરે છે), aara (= દાન કરે છે, ગુણોતિ (= હોમ કરે છે) વગેરે વડે ભાવના નામની ક્રિયા જણાય છે પરંતુ લિડ આદિ વિભકત્યન્ત તે જ ભાવાર્થ કમશબ્દ નેત (= યજ્ઞ કરે) થાત (= દાન કરે) સુદૃાન (= હોમ કરે) વડે જ તે ભાવના નામની ક્રિયા અભિહિત થાય છે. તેથી, કહ્યું છે કે તેમાંથી યજ્યા વગેરે અર્થ ( અર્થાત કર્મ વિશેષરૂપ અર્થ) અને માવત' (= કરે' એ અર્થ (અર્થાત પુરુષવ્યાપારરૂપ ક્રિયા = ભાવના) બંને અર્થ જ્ઞાત થાય છે.” [શાબર ભા. ૨.૧.૧]
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy