________________
૨૩૮
વાક્યર્થ ભાવના છે એ મત
194. બાહ્ય ન સહ્યાદ્રિતિરે પ્રત્યયાત ધારવતિરિત વ્યાપાર प्रतिपद्यन्ते । प्रतिपद्येरन् चेत् करोतीत्यतोऽपि शब्दात् प्रतिपद्येरन् । न च करोतीत्यत्र प्रकृतिप्रत्ययवाच्ये क्रिये विभज्य दर्शयितुं शक्यते ।
194. શંકાકાર- કહે છે કે પ્રત્યય દ્વારા કર્તાની સંખ્યા વગેરેથી અલગ એ તેમ જ ધાત્વથથી જુદે પુરુષવ્યાપાર જણાવાત નથી. [અર્થાત પ્રત્યય વ્યાપાર જણાવે છે પરંતુ તે વ્યાપાર કર્તાની સંખ્યા વગેરેથી અત્યંત વિખૂટા પડેલે હેત નથી. વળી, વ્યાપાર ધાત્વર્થથી અત્યંત જુદી પડેલે પણ હેત નથી.] જે કર્તાની સંખ્યા વગેરેથી અલગ પડેલ અને ધાત્વથથી તદ્દન જુદો એ વ્યાપાર પ્રત્યયથી જણવા હેત તે “કતિ એ શબ્દથી પણ જણાવાત. અહીં “રોતિ' એ શબ્દમાં પ્રકૃતિવા અને પ્રત્યયવાચ એવી બે ક્રિયાઓ જુદી પાડી દર્શાવી શકાતી નથી. 195. ૩ / નેટું સાધુ /
यश्च पाकम् करोतीति व्यवहारो विभागतः । स एव समुदायेन प्रोक्तः पचतिना यथा ।। तथा कार्य करोतीति प्रतीतिर्नास्ति लौकिकी । प्रत्ययार्थः करोत्यर्थे पचत्यादौ तु वर्तते । कर्तसंख्याप्रतीतौ च न विवादोऽस्ति कस्यचित् ।
तावता निह्नवः कार्यो न तु व्यापारसंविदः ॥ यजतीत्यादिशब्देभ्यश्च यथा यागादिकर्मविशिष्टेभ्यः तत्प्रतीतिरिष्यते, न तथा સર્વેઃ |
195. ભાવનાવાક્ષાર્થવાદી- આને ઉત્તર અમે આપીએ છીએ અને તમે બરાબર સમજતા નથી. “ જોતિ' એ પ્રમાણે વિભાગ કરી જે કહેવામાં આવ્યું છે તે જ પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયરૂપ વંતિ’ વડે કહેવામાં આવ્યું છે. વળી, “#ાર્થ તિ' (= કાર્યને કરે છે) એવી લોકિક પ્રતીતિ થતી નથી. પ્રતિ વગેરેમાં તે પ્રત્યયને “રોતિ અર્થ હોય છે. [અર્થાત “ન્નતિ' વગેરેમાં પ્રત્યયભાગથી પ્રતિપાદ્ય જે પુરુષવ્યાપાર (=ભાવના) છે તે જ પુરુષવ્યાપાર “રોતિમાં પ્રકૃતિ અને પ્રત્યય બંનેથી પ્રતિપાઘ છે.] કર્તાની સંખ્યાની પ્રતીતિ બાબતે કઈને વિવાદ નથી. [અર્થાત તે તે પ્રત્યય વડે પ્રતિપાદ્ય છે એમ સૌ સ્વીકારે છે. પરંતુ તેટલાથી પુરુષવ્યાપારના જ્ઞાનને પ્રતિષેધ ન કરવો જોઈએ
જેમ યાગ આદિ કર્મ વિશેષથી વિશિષ્ટ “નતિ વગેરે શબ્દોમાંથી પુરુજવ્યાપારની પ્રતીતિ ઇચ્છવામાં આવે છે, તેમ બધા શબ્દોમાંથી તેની પ્રતીતિ છવામાં આવતી નથી.