SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અથર્વવેદ યજ્ઞોપયોગી છે 128. यत्त 'ज्येष्ठसामगस्त्रिमधुस्त्रिसुपर्णिकः' इति वेदान्तरैकदेशाध्यायिनामपि श्राद्धभोजनाभ्यनुज्ञानं तदनुकल्परूपमिव भाति, प्रथमकल्पेन समग्रवेदाध्ययनोपदेशादिति । तस्मात् नार्वनिषेधार्थमेतद्वाक्यमिति । | 128 ‘ષ્ઠસામન ને જાણનારો, ત્રિમધુને (અર્થાત ઋગ્વની ત્રિમધુ તરીકે પ્રસિદ્ધ ત્રણ ઋચાઓને) જાણનારે, ત્રિસુપર્ણને (અર્થાત વેદ ની ત્રિસુપર્ણ તરીકે પ્રસિદ્ધ ઋચાઓને) જાણનારો” એમ કહી કોઈ વેદના એક ભાગનું અધ્યયન કરનારા પણ શ્રાદ્ધભોજન કરી શકે એમ જે સ્વીકારવામાં આવ્યું છે તે મુખ્ય વિકલ્પ પછી આવતે ઓછા બળવાળો ગૌણ વિકલ્પ સમજાય છે, કારણ કે મુખ્ય વિક પમાં તે સમગ્રંવેદને અધ્યયનને ઉપદેશ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ વાક્ય અથર્વવેદ નિષેધ કરવા માટે નથી. 129. તહેવમીિતે ય વાર્તિવાન મહાદ્વિવ વવ મોહાદ્ધિવ સાસુकम्पमिव वा इदमुच्यते 'यदि यज्ञोपयोगित्वम्' इत्यादि तदहृदयङ्गमम् , अथर्ववेदे पूर्वोत्तरब्राह्मणे विस्पष्टमिष्टिपश्वेकाहाहीनसत्राणामुपदेशात् । वेदान्तरेषु तच्चोदनाभावात् किमथर्ववेदे तदुपदेशेनेति चेत् सुभाषितमिदम् । एवमपि हि वक्तुं शक्यम् अथर्ववेदे तच्चोदनाया दर्शनात् किं वेदान्तरेषु तदुपदेशेनेति । न च जाने कस्यैष पर्यनुयोगः ? किं नित्यस्य वेदस्य किं वा तत्प्रणेतुरीश्वरस्येति ? द्वावपि हि तावपर्यनुयोज्यावित्युक्तम् । 129. તે જ્યારે આ આમ પુરવાર થઈ સ્થિર થયું છે ત્યારે તત્રવાર્તિકાર કુમારિલ જાણે કે ભયથી, જાણે કે ષથી, જાણે કે મેહથી, જાણે કે અનુકમ્પાથી જે આ કહે છે કે “જે યજ્ઞોપગિતા ન હોય તે...' વગેરે તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે અથર્વ વેદના પૂર્વોત્તર બ્રાહ્મણમાં (અર્થાત્ ગેપથના પૂર્વ અને ઉત્તર બ્રાહ્મણમાં) વિશેષ સ્પષ્ટપણે પ્રષ્ટિ, પશુ, એકાહ, અહીન અને સત્રને ઉપદેશ આપવામાં આવેલ છે. બીજા વેદોમાં પણ તેમને ઉપદેશ હેઈ અથર્વવેદમાં તેમના ઉપદેશને કઈ અર્થ નથી એમ જે તમે કહેતા હૈ તે, તમે ખરેખર બહુ સારું કહ્યું ! એ રીતે તે કહી શકાય કે અથર્વવેદમાં તેમને ઉપદેશ દેખાતે હોઈ બીજા વેદોમાં તેમના ઉપદેશનું શું પ્રયજન ? અમને સમજ પડતી નથી કે આ નિંદા તમે મીમાંસકો કેની કરે છે ?–નિત્ય વેદની કે તેના પ્રણેતા ઈશ્વરની ? બંનેય અનિંદ્ય છે એ તે અમે કહ્યું છે. ___ 130. अर्थान्तरशान्तिपुष्टयभिचारादि वेदान्तरेष्वपि न न दृश्यते । श्येनो हि सामवेद उत्पन्नः । अद्भुतशान्त्यादयश्च यजुर्वेद इति तदपि समानम् । एकब्रह्मचिंगाश्रिता इत्येतदपि न सत्यम् , यत एवं तत्र पठ्यते द्वे यज्ञवृत्ती भवतो वैहारिकी
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy