________________
સિધને સાધ્યને માટે કહેવામાં આવે છે એ મીમાંસક મતનું ખંડન
૧૪૧
પરસ્પરસંબંધ સિદ્ધ થાય છે. તેથી, પરસ્પરપદસંબંધ એ કાકજન્ય છે એ જે નિયમ કહેવાય છે તે કેવળ કલ્પનાની નીપજ છે, પ્રમાણગમ્ય નથી.
276. यत्तु भूतभव्यसमुच्चारणे भूतं भव्यायोपदिश्यत इत्ययमपि न सार्वत्रिको नियमः, विपर्ययस्यापि 'व्रीहीन् प्रोक्षति' इत्यादौ दर्शनात् । अलं वा दर्शपूर्णमासप्रकरणनिवेशानुज्झितकार्यमुखप्रेक्षणदैन्येन व्रीहिप्रोक्षणोदाहरणेन ।
276. સિધ અને સાધ્યના સચ્ચારણમાં સિદૂધને સાધ્યના માટે કહેવામાં આવે છે એમ જે તમે કહે છે તે પણ સાર્વત્રિક નિયમ નથી, કારણ કે “ઢોહિન ક્ષત્તિ (‘ત્રીહિને પાણી છાંટે છે') વગેરેમાં ઊલટું દેખાય છે. પ્રિક્ષણ એ સાધ્ય છે, વ્રીહિ એ સિદ્ધ છે અને પ્રેક્ષણ ત્રીહિને માટે છે. અથવા દશપૂર્ણ માસયાગના પ્રકરણમાં આવવાને કારણે કાર્યમુખપ્રેક્ષણરૂપ હૈ” જેણે ત્યાખ્યું નથી એવા વીહિપેક્ષણના ઉદાહરણને રહેવા દે. [દર્શપૂર્ણમાસ યાગ એ પ્રધાન કમ છે, વ્રીહિ એ પ્રધાન કર્મ માટે છે અને પ્રક્ષણ એ વ્રીહિ માટે છે, એટલે પ્રેક્ષણ પણ અંતે તે એ પ્રધાન કર્મ માટે જ ગણાય. એટલે વીહિપેક્ષણના ઉદાહરણને રહેવા દઈ એ.]
277. 'आत्मा ज्ञातव्यः' इति तु सिद्धपर एव साध्योपदेशः । नात्र कर्म किञ्चित् साध्यं प्रधानमुपदिश्यते, अधिकाराश्रवणात् । न च विश्वजिदादिवदधिकारकल्पना काचिदुपपद्यते । न च कर्मप्रवृत्तिहेतुत्वमात्मज्ञानस्येति वक्ष्यामः ।
217. “આત્મા જ્ઞાત થવો જોઈએ એ સિદ્ધારક સાપદેશ છે (અર્થાત સિદ્ધ માટે સાધ્યને ઉપદેશ છે), કારણ કે અહીં કેઈ પણ પ્રધાન કમને ઉપદેશ નથી. અહીં કોઈપણ પ્રધાન કમને ઉપદેશ નથી કારણ કે અહીં ક્લે જણાવનાર અધિકારવાક્યનું સાક્ષાત શ્રવણ નથી અને વિશ્વજિત યાગમાં જેમ ફુલ જણાવનાર અધિકારવાયની કલ્પના કરાય છે તેવી કલ્પના કરવી પણ ઘટતી નથી. વળી, આત્મજ્ઞાનનું કર્મ પ્રવૃત્તિમાં હેતુપણું નથી એ અમે જણાવીશું. [આત્મા નિત્ય છે એવું આત્મસ્વરૂપજ્ઞાન માણસને ન હોય તો તે યાગાદિકર્મમાં પ્રવૃત્ત ન થાય. માટે આત્મજ્ઞાન યાગાદિ કર્મ પ્રવૃત્તિનું કારણ છે. આ માન્યતાનું ખંડન નવમા આહ્નિકમાં જયંતે કર્યું છે.]
278. બર્થવાદ્રવર્થવાટુ જીવ, નાધિપરિવારના પ્રમવતિ | તHવાદतपाप्मत्वादिगुणयुक्तात्मखरूपनिष्ठत्वमेव तत्रावतिष्ठते । तस्मिन्नवगते पुरुषान्तरप्रार्थनादैन्यानुपपत्तेः स एव ह्युत्तमः पुरुषार्थः । स च सिद्ध एव, न साध्यः ।। यत्नस्तु कृतबुद्धीनामविद्योपरमायैवेति व्याचक्षते ।
278. [મથ મારા ફા* દો વિજ્ઞાતિ :' થી માંડી ‘gયં વર્તવાનું કાવટાવું aોમિકંશવે સ giાવત' છાંટો . ૮.૧૫.૧ એ અર્થવાદમાંથી અપુનરાવૃત્તિકામ વાળે અધિકારી પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહિ, કારણ કે અર્થવાદ એ અર્થવાદ જ છે. તે અધિકારીની કલ્પના કરાવવા સમર્થ નથી. નિષ્કર્ષ એ કે અપહતપામા આદિ