SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪૦ પરસ્પરપદસંબંધનું કારણ કાર્યાકાંક્ષા નથી दृश्यते एव स कथं समर्थयिष्यते ? कार्याकाङ्क्षानिबन्धने हि [सम्बन्धे] कार्ये सर्वेषामन्वयः, न परस्परमिति । अथ ब्रयात् सर्वदा कार्यसम्बन्धे प्रथममत्रगते सति पश्चादरुणैकहायनी - न्यायेन वाक्यीयः परस्परान्वयोऽपि सेत्स्यतीति । 274. વળી, લિડન્ત પથી યુક્ત વાકયમાં અન્ય પદાર્થાને (=પદોના) પરસ્પર અન્વય દેખાય છે જ; તેનુ સમર્થન કેવી રીતે કરશો? કારણ કે સંબંધ કાર્યકાંક્ષાજન્ય હાતાં બધાં પદોના અન્વય કા'માં જ થશે, પરસ્પર નહિ થાય. [અર્થાત્ અન્ય પદના ક્રિયાપદ સાથેના સબધ તા કાર્યાકાંક્ષાને કારણે છે એમ માનીએ તો પણ્ કારકોને! પરસ્પર સંબંધ શેને કારણે છે એ સમજાવવાનું રહેશે, કારણ કે કારકો વચ્ચે પરરપર સબંધ તો છે જ] : મીમાંસક— સÖથા ક* સાથેના પદોને સબંધ પ્રથમ અવગત થયા પછી અરુણૈકહાયનીન્યાય અનુસાર વાકયગત પદોનો પરસ્પરસંબંધ પણ સિદ્ધ થશે. [અરુણૈકહાયનીય ન્યાય : જ્યોતિષ્ટમમાં ‘મળયા વિજ્ઞાયૅાાવસ્થા ના સેામંદીના’િ૧. એ વાકય આવે છે. એ ઠેકાણે દ્રવ્ય અને આરુણ્ય વગેરે ગુણે બંને યરૂપ ક્રિયાની સાથે અંગ તરીકે સાક્ષાત્ અન્વિત છે. પરંતુ ગુણા જાતે અમૃત હેાવાથી એકલા પાતે ક્રિયાસ ધન થઈ શકે નહિ, તેથી અર્થાપત્તિથી ગેદ્રવ્યના પરિચ્છેદક હાઇ પાછળથી પરસ્પર અન્વિત થાય છે જેથી ‘બાહવિશિÊાયન્યા નવા સેમં જ્ઞાતિ ૨ એમ અર્થ નીકળે છે. 215. હન્ત હિં પરસ્પરાન્વયે કાર્યાલામાંડારનમ્। તાહિ——‘અહળવા पिङ्गाक्ष्या एकहायन्या सोमं क्रीणाति' इति द्रव्यगुणयोर्विभक्तया सोमक्रयं प्रति युक्तत्वात् प्रथमं क्रयसम्बन्ध एव तयोर्गम्यते । यश्च पाश्चात्यः परस्परान्वयस्तत्र कार्य पारतन्त्र्यापादिका विभक्तिरकारणम्, असत्यामपि तस्यां 'शुक्लः पटः' इति सामानाधिकरण्यप्रयोगेणान्वयसिद्धेः । तस्मात् कार्यैक्यनिबन्धनोऽन्वय इति नियमो य उच्यते स कल्पनामात्रप्रभवो न प्रमाणवृत्तगम्य इति । 275. વેદાન્તી~~ અરે ! એમ હાય તા પરસ્પરપદસંબંધનું કારણુ કાર્યાકાંક્ષા નથી ! તે આ પ્રમાણે—‘અરુણ પિંગાક્ષી એકહાયની વડે તે સામ ખરીદે છે' એમાં દ્રવ્ય અને ગુણ અને (તૃતીયા) વિભકિત દ્વારા સામખરીદી પ્રત્યે પ્રયુકત હોઈ, પ્રથમ ખરીદક્રિયા સાથેને સબધ જ્ઞાત થાય છે અને પછીના (-પછીથી જ્ઞાત થતા) જે પરસ્પરસંબંધ છે તેમાં કાર્ય પારત યંપ્રતિપાદક વિભક્તિ (તૃતીયા) કારણુ નથી, [કારણ કે તૃતીયા વિભક્તિ દ્રવ્ય અને ગુણુનું ખરીદકા ; ઉપરનું પારત ત્ર્ય પ્રતિપાદિત કરી ક્ષીણુ થઈ ગઈ છે.] તે (તૃતીયા વિભકિત ન હેાવા છતાં ‘પર: ટ:' એવા સામાનાધિકરણના પ્રયાગથી પણ ૧. અરુણ પિંગાક્ષી એકહાયની ગાય વડે સેમ ખરીદે છે.’ આણ્યવિશિષ્ટ એકહાયની ગાય વડે સેામ ખરીદે છે,’
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy