SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરકૃત સંકેતસંબંધમાં અનવઘાદીપને પરિહાર ૩૧ 57. મીમાંસક–સંકેતસંબંધ કરતો ઈશ્વર પણ તે સંબંધને અવશ્ય કોઈ શબ્દ દ્વારા કરતે હશે ને ? તે શબ્દનો સંકેતસંબંધ શેના દ્વારા તેમણે કર્યો હશે ? બીજી શબ્દ દ્વારા એમ કહે છે તે શબ્દને ય સંતસંબંધ શેના દ્વારા કર્યો હશે ? એ પ્રકન ઊડશે. ત્રિીને શબ્દ દ્વારા એમ કહે તે] તે શબ્દ નેય સંકેતસંબંધ તેમણે શેના દ્વારા કર્યો હશે ? એને એ પ્રશ્ન ફરી ઊઠશે. આમ કઈ અંત આવશે જ નહિ. તેથી સતસંબંધ કરતા તેણે જેને સંકેતસંબંધ તેણે કર્યો નથી એવા વૃદ્ધ વ્યવહારસિદ્ધ કેટલાક શબ્દો સ્વીકારવા જોઈએ, અને જો આવા વૃદ્ધવ્યવહારસિદ્ધ શબ્દ હેય તે તેમના વડે વ્યવહારની સિદ્ધિ થાય તે પછી ઈશ્વરની શી જરૂર ? અથવા ઈશ્વરકૃત સંકેતસમયની શી જરૂર ? આમ અનાદિપ [અર્થાત શબ્દાર્થ સંબંધ અનાદિ છે, સ્વાભાવિક છે એ પક્ષ વધુ સારો છે. 58. ૩ -~ સ્ત્રમાણુતા જ્ઞાતં વિઘટતુ ન હૃત્તિ: | अस्मदादिषु दोपोऽयमीश्वरे तु न युज्यते ।। नानाकर्मफलस्थानमिच्छयैवेदृशं जगत् । स्रष्टुं प्रभवतस्तस्य कौशलं को विकल्पयेत ॥ इच्छामात्रेण पृथिव्यादेरियतः कार्यस्य करणमस्मदादीनां यन्मनोरथपदवीमपि नाधिरोहति तदपि यतः सम्पद्यते तस्य कियानयं प्रयासः । तदत्रेश्वरसद्भावे परं विप्रतिपत्तयः । तस्मिंस्तु सिद्दे क एवं विकल्पानामवसरः ? उक्तं च तत्सिद्धी निरपवादमनुमानम् । वयं तु न कतार एव सम्बन्धस्य, यत एवमनुयुज्येमहि । 58. નાયિક- આને ઉત્તર અમે આપીએ છીએ. આપ અસ્ત્રનું જ્ઞાને મેળવ્યું પણ એને પ્રયોગ કોમ તરફ કરવાનું છે એ ન જાણું. આ [ઉપર જણાવેલ] દોષ મારા, તમારા. વગેરેમાં આવે પરંતુ ઈશ્વરમાં ન ઘટે. વિવિધ કર્મોનાં ફળ ભોગવવાના સ્થાપિ આવું જગત પિતાના સંકલ્પમાત્રથી સર્જાવાનું સામર્થ્ય ધરાવનાર ઈશ્વરના (શિક્ષા-) કૌશલની કલ્પના કેણ કરી શકે ? પુથ્વી આદિ આવડા મોટા કાર્યનું કેવળ ઈચ્છામાત્રથી જ સજન, જે આપુણી કલ્પનામાં પણ આવતું નથી તે, પણ જે તે ઈશ્વર કરતા હોય તો પછી આ શબ્દ અને સંકેતસંબંધ કરવાના પ્રયાસની તે શી વિસાત ? ઈશ્વરના અસ્તિત્વની બાબતમાં મતભેદ હોઈ શકે પરંતુ એક વાર તે સિદ્ધ થઈ જાય પછી આ પ્રમાણે ઈિશ્વરકૃત સંકેત બાબત વિકલ્પ કરવાનો અવસર જ કયાં રહે છે ? અને અમે તે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરતું અકાટય અનુમાન આપ્યું છે. અને શબ્દાર્થ સંબંધના કરનારા નથી કે જેથી તમે અમને આમ દે 59. બહુમુલ્ય નિર્વિર વાર્થિ પુર: પ્રિતમ | व्युत्पादयन्तो दृश्यन्ते बालानस्मद्विधा अपि ।।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy