SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વેદપ્રામાણનું કારણ આતપ્રણીતત્વ છે, નિત્વ નથી तस्मादीश्वरविरचितसम्बन्धाधिगमोपायभूतबृद्धव्यवहारलब्धतव्युत्पत्तिसापेक्षः शब्दोऽर्थमवगमयतीति सिद्धम् । न च नित्यसम्बन्धाभावेऽपि शब्दस्यार्थासंस्पर्शित्वं, समयबलेनार्थप्रत्ययस्याबाधितस्य सिद्धेरित्युक्तत्वाद् इत्यलं विस्तरेण । तस्मात् पदे च वाक्ये च सम्बन्धे च स्वतन्त्रता । ___पुरुषस्योपपन्नेति वेदानां तत्प्रणीतता । तस्मादाप्तोक्तत्वादेव वेदाः प्रमाणम् , न नित्यत्वात् । 59. આપણા જેવા માણસો પણ સામે રહેલી કોઈ વસ્તુ તરફ આંગળી ચીંધીને બાળકને શબ્દાર્થસંબંધનું જ્ઞાન કરાવતા દેખાય છે. તેથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વરવિરચિત શબ્દાર્થ. સંબંધને જાણવામાં ઉપાયભૂત વૃદ્ધ વ્યવહાર દ્વારા પ્રાપ્ત વ્યુત્પત્તિની (= જાણકારીની) સાયથી શબ્દ અર્થનું જ્ઞાન કરાવે છે. શબ્દાર્થસંબંધ નિત્ય ન હોવા છતાં શબ્દ અથથી અસ્કૃષ્ટ નથી, કારણ કે ઈશ્વરકૃત સમયસંબંધના બળે અબાધિત અર્થજ્ઞાન થાય છે એ પુરવાર થઈ ગયું છે. હવે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. નિષ્કર્થ એ કે પદ, વાક્ય અને શબ્દાર્થ, સંબંધની બાબતમાં પુરુષની (= ઈશ્વરની) સ્વતંત્રતા ઘટતી હોઈ વેદ પુરુષપ્રણીત છે. પરિણામે, આપ્તપુરુષપ્રણીત હોવાથી વેદો પ્રમાણ છે, અને નહિ કે નિત્ય હોવાથી 60. नन्वाप्तोक्तत्वस्य हेतोः पक्षधर्मत्वं कथमवगम्यते ? न प्रत्यक्षेण क्षोणीधरधर्मत्वमिव धूमस्य वेदानामाप्तप्रणीतत्वमवगम्यते, श्रवणयुगलबललब्धजन्मनि प्रत्यये वेदाख्यस्य शब्दराशेरेव प्रतिभासात , न चोदात्तादिवद्वर्णधर्मत्वेनाप्तोक्तत्वं गृह्यते । नाप्यनुमानमस्मिन्नर्थे सम्भवति लिङ्गाभावात् । प्रामाण्ये हि वेदस्याप्तोक्तत्वं लिङ्गम् । आप्तोक्तत्वानुमिती तु न लिङ्गान्तरमुपलभामहे इति कुतस्त्यः પક્ષધર્મવનિશ્ચય: | 60 મીમાંસક–આ ક્તત્વ હેતુની પક્ષધર્મતા કેવી રીતે જાણશે ? ધૂમનું પર્વતમાં હોવું એ જેમ પ્રત્યક્ષથી જાણી શકાય છે તેમ આપ્તપ્રણીતત્વનું વેદમાં હોવું પ્રત્યક્ષથી જાણી શકાતું નથી, કારણ કે બે કાનના બળે જન્મેલ જ્ઞાનમાં વેદ નામના શબ્દરાશિની જ પ્રતીતિ થાય છે, જેમ [વેદના] વર્ષોના ઉદાત્ત આદિ ધર્મોનું ગ્રહણ થાય છે તેમ તે વર્ગોના આ તક્તત્વ ધર્મનું ગ્રહણ થતું નથી. [વેદના આતંકતત્વરૂપ ધર્મના] વિષયમાં અનુમાન પણ પ્રવૃત્ત થતું નથી કારણ કે હેતુને અભાવ છે. વેદના પ્રામાણ્યને સિદ્ધ કરવા માટેને હેતુ આપ્તતવ છે. પરંતુ વેદના આ તકતત્વને અનુમાનથી સિદ્ધ કરવા માટે કઈ હેતુ અમને પ્રાપ્ત થતો નથી તે પછી આક્તત્વ હેતુના પક્ષધર્મને નિશ્ચય કર્યાંથી થાય ? 61. કયતે | શરું સરસ્વતીજ્ઞોન | વન અa Taધર્વાનિયોપાલઃ | તથાહિ—
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy