SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આતૈક્તત્વહેતુની પક્ષધર્મતાને નિશ્ચય शब्दस्य साधितं तावदनित्यत्वं सविस्तरम् । रचनाः कर्तृमत्यश्च रचनात्वादिति स्थितम् ॥ कर्ता सर्वस्य सर्वज्ञः पुरुषोऽस्तीति साधितम् । कार्यणानुगुणं कल्यं निमित्तमिति च स्थितम् ।। प्रत्यक्षादिविसंवादो वेदे परिहरिष्यते । व्याघातपौनरुक्तयादिदोषाश्च वचनान्तरे ।। विध्यर्थवादमन्त्राणामुपयोगश्च वक्ष्यते । न मात्रामात्रमप्यस्ति वेदे किञ्चिदपार्थकम् ॥ શબ્દબ્રહ્મવિવર્તાકિરૂના પુરોક્િતા: | सर्वाः परिहरिष्यन्ते कार्यत्वस्य विरोधिकाः ॥ इत्थं च स्थिते किमन्यदवशिष्टं वेदेष्वाप्तोक्ततानिश्चयस्य ? सोऽयं सकलशास्त्रार्थस्थितौ सत्यां पक्षधर्मत्वनिश्चयः हेतोराप्तोक्तत्वस्य गीयते । 61. યાવિક –આને ઉત્તર અમે આપીએ છીએ. તમે વાણીને વ્યભિચાર રહેવા દે. આતૈક્તત્વ હેતુની પક્ષધમતા જાણવાને ઉપાય અમે જણવ્યો છે જ. તે આ પ્રમાણે – શબ્દની અનિત્યતા અમે વિસ્તારથી પુરવાર કરી છે. (શબ્દ-)રચનાઓને તેમને કર્તા છે, કારણ કે તે રચના છે એ પણ સિદ્ધ થયું છે. બધાને કર્તા સર્વજ્ઞ પુરુષ છે એ પણ પુરવાર કર્યું છે. કાર્યને અનુરૂપ નિમિત્ત કલ્પવું જોઈએ એ પણ પુરવાર કર્યું છે. વેદમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણે સાથે સંવાદ નથી એ આક્ષેપને પરિવાર પછી કરીશું. વેદના અન્ય વચનમાં (વિવેચકેએ દર્શાવેલ) વ્યાઘાત, પુનરુક્તિ વગેરે દોષને પરિવાર પણ કરીશું. વિધિવા, અથવાદવાક્યો અને મંત્રવાક્યોને ઉપગ પણ અમે જાણાવીશું. વેદમાં એક માત્રા પણ નિરર્થક નથી. વેદ કાર્ય છે અર્થાત પુરુષે રચેલે છે. એનાથી વિરોધી કલ્પનાઓ જેવી કે વેદ શબ્દબ્રહ્મને વિવત છે વગેરેને અમે નિરાસ કરીશું. આ કલ્પનાઓ અમે પહેલાં જણાવી ગયા છીએ. આ બધું જે પુરવાર થયેલું હોય તે વેદોમાં આતક્તત્વ છે એ નિશ્ચય થવામાં બીજુ શું બાકી રહ્યું. જે વેદકથિત સકળ અર્થ અબાધિત અને સાચે પુરવાર થઈ ચૂક્યો હોય તે આ ક્તત્વ હેતુની પક્ષધર્મતાને નિશ્ચય અવશ્ય છે એમ અમે કહીએ છીએ 62. यत्तु प्रत्यक्षमनुमानं वा तन्निश्चयनिमित्तमिति विकल्पितं तत्र प्रत्यक्षमास्ताम् । अनुमानानि तु यानि रचनात्वादीन्युक्तानि यानि च परदर्शनद्विषि वक्ष्यन्ते तानि सर्वाण्याप्तोक्ततायाः पक्षधर्मतासिद्धयौपयिकानीत्यलं विस्तरेण । 62. આતૈક્તત્વ હેતુની પક્ષધર્મતાને નિશ્ચય પ્રત્યક્ષથી થાય છે કે અનુમાનથી એવો જે વિકલ્પ તમે ઉઠાવ્યું તેના ઉત્તરમાં અમે તૈયાયિકે કહીએ છીએ કે તે નિશ્ચય પ્રત્યક્ષથી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy