________________
નિપાત અને કમપ્રવચનીયના અર્થ વિશે
૨૧૭
ते तु किं वाचकाः सन्तः तदवगतिमुपदधति, किं वा द्योतकाः ? इति । किमनेन ?
158 શું ઉપસર્ગો અથના વાચક છે કે દ્યોતક છે એ પ્રશ્ન અહીં પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી નથી, એટલે એને અમે અહીં વિચાર કરતા નથી, અન્વય-વ્યતિરેક દ્વારા ઉપસર્ગના અર્થને નિર્ણય થાય છે, કારણ કે ઉપસર્ગ હતાં તે અર્થની પ્રતીતિ થાય છે, તે ન હતાં તે અર્થનું ગ્રહણ થતું નથી. શું ઉપસર્ગો તે અર્થના વાચક છે માટે તે અર્થનું જ્ઞાન કરાવે છે? કે પછી ઉપસર્ગો તે અર્થના ઘોતક છે ? – એ પ્રશ્નનું અમારે શું પ્રજન ?
159. gવું સમુદ્ધિવાવિનાં દ્વિનિપાતાનાં “વૃક્ષ પ્રતિ ચોતરે' ફંતિ कर्मप्रवचनीयानामर्थः प्रयोगप्रतिपत्तिभ्यामवधारणीय इत्यलं प्रसङ्गन ।
159 એ જ રીતે સમુચ્ચય વગેરેના વાચક “ર” (= 'અને') વગેરે નિપાતશબ્દોને અને વૃક્ષ પ્રતિ દ્યોત” ( = “વૃક્ષ તરફ પ્રકાશે છે ) એ વાક્યમાં ક્રિયાપદથી સ્વતંત્ર વપરાયેલ પ્રતિ’ જેવા કર્મપ્રવચનીયોને અથ પ્રયોગ અને પ્રતિપત્તિ દ્વારા નક્કી કરવો જોઈએ વધુ ચર્ચાની આવશ્યક્તા નથી.
160,
अयमस्य पदस्यार्थ इति किं चिन्तितेन वा । योऽर्थः प्रतीयते यस्मात् स तस्यार्थ इति स्थितिः ।। स्पष्टामपि तु ये बुद्धिं निरूपयितुमक्षमाः । तां बोधयितुमस्माभिर्दिङ्मात्रमुपदर्शितम् ॥ इति प्रमाणत्वसमर्थनाय शब्दस्य किञ्चिद्वयमुक्तवन्तः । पदाभिधेयार्थनिरूपणं तु शास्त्रान्तरे विस्तरतः प्रणीतम् ।। तत्क्षोदेन न नः प्रयोजनमतिदाघीयसी सा हि भूरन्यामेव दिशं परीक्षितुमतोऽस्माभिर्गहीतः क्षणः । जात्याद्यर्थसमर्थनेन कथिता बाह्यार्थसंस्पर्शिता
शब्दानामियतैव नवसरेऽमुष्मिन् कृतार्था वयम् ॥ 160, અથવા “આ પદને આ અર્થ છે' એમ વિચારવાની શી જરૂર છે ? જે પદમાંથી જે અર્થ જ્ઞાત થાય તે પદને તે અર્થ છે એ વસ્તુસ્થિતિ છે. પિતાને થતા અષ્ટ જ્ઞાનની વિચારણા કરવા જે અસમર્થ છે તેમને સમજાવવા અમે કેવળ દિશા બતાવી છે. આમ શબ્દની પ્રમાણુતાનું સમર્થન કરવા માટે અમે કંઈક કહ્યું છે, બાકી, પદના અભિધેયાથનું ૨૮-૨૯