________________
૨૧૬
ઉપસર્ગોને વાચ્યાથ
155. નામોની જેમ વિભાગાનુસાર, ઉપસર્ગો અને નિપાતેના અનેક અર્થો પ્રયોગ અને પ્રતિપત્તિ દ્વારા જ્ઞાત થાય છે. ઉપસર્ગો પ્રચુરપણે ક્રિયાના સંબંધમાં હોય છે કારણ કે વ્યાકરણસ્મૃતિમાં કહ્યું છે કે ઉપસર્ગો ક્રિયાના સંયોગમાં હોય છે. [અર્થાત ઉપસર્ગો ક્રિયાપદો verbs સાથે જોડાયેલા હોય છે. ] કેટલાક ઉપસર્ગો નામ સાથે જોડાય છે. જેમકે
આપિશંગ માં અવેલે ઈદ્ અર્થને વાચક “આ ઉપસર્ગ. બીજા ઉપસર્ગો ક્રિયાને ગર્ભમાં રાખી નામ સાથે જોડાય છે, જેમકે “પ્રવયમાં રહેલ પ્ર” ઉપસર્ગ–પ્રગત છે વય (= ઉંમર ) જેની તે પ્રવય એક જ ધાતુના વિવિધ અર્થે પ્રસ્તુત કરતા બીજા ઉપસર્ગો તે ધાતુના વિશેષણ રૂપે તે ધાતુ સાથે જોડાય છે; આના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે “ઉપગને લીધે એકને એક ધાતુ બીજા અનેક અર્થોમાં વિકસે છે, પ્રકાશે છે; ઉદાહરણાર્થ પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારમાં રહેલે એક જ ધાતુ “હે.
156. નનુ ચિહુપ ધાસ્વમેવ વાઘનાનો ટલ્લે, થા “બસ્થિત: તિ गतिनिवृत्तिवाची धातुः प्रवृत्तगतिवचनतां नीतः प्रशब्देन । न चेदृशं विशेषणं भवितुमर्हति ।
येन स्वार्थाविरोधेन विशेष उपजन्यते ।
विशेषणं तदेवेष्टं न तु यत्स्वार्थनाशनम् ॥इति 156 શંકા––કેટલીક વાર ઉપસિગ ધાતુના પિતાના અને બાધ કરતો દેખાય છે, જેમકે “પ્રસ્થિતિમાં રહેલે પ્ર ઉપસર્ગ; ગતિની નિવૃત્તિના વાચક “સ્થા” ધાતુને “પ્ર ઉપસર્ગ શરૂ થયેલી ગતિની વાચકતા ભણી લઈ જાય છે. વિશેષણ આવું હોય એ ઘટતું નથી. સ્વના (અર્થાત જેનું તે વિશે ઘણું હોય તેના પિતાન) અર્થ બાધક બન્યા વિના તેનામાં વિશેષતા પેદા કરે તે જ વિશેષણ છે એમ ઈચ્છવામાં આવ્યું છે, જે સ્વના અર્થને નાશ કરનાર હોય તેને તેનું વિશેષણ ઈચ્છવામાં આવ્યું નથી.
151. નૈષ રોષ:, ગત્તરામિઘાનસામર્ઝાઇનમેવ થાતોધિત્પસ विशेषणं भवितुमर्हति । अनेकार्थाभिधानशक्तिश्च धातुरुपसर्गेण नियतेऽर्थे ऽवस्थाप्यते રૂતિ તસ્ય તરિશેષતા |
157. Rયાયિકને ઉત્તર–આ દેવ આવતો નથી. અર્થાન્તરનું અભિધાન કરવાનું સામર્થ્ય ધાતુમાં પ્રગટાવવાનું કાર્ય કરતાં ઉપસિગ ધાતુનું વિશેષણ બનવાને લાયક છે. અનેક અર્થનું અભિધાન કરવાની ધાતુની અભિધાનશક્તિ ઉપસર્ગ વડે નિયત અર્થમાં બરાબર સ્થાપિત થાય છે, એટલે ઉપગ ધાતુનું વિશેષણ છે 158 ૩૫ મિર્થસ્થ વાવ જોતા રૂતિ |
प्रकृतानुपयोगित्वादिहैतन्न विचार्यते ।। अन्वयव्यतिरेकाभ्यां तदर्थो ह्यवधार्यते । तदागमे तत्प्रतीतेस्तदभावे तदग्रहात् ॥