________________
૨૦૪ વ્યક્તિ વાગ્યાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન पदं वर्तते, न च प्रत्यक्षस्य सामान्यमानं विषय इति परिहृतं तद्वार्तिककृता । प्रत्यक्षस्य हिं चित्रात्मकं वस्तु विषयः ।
न च तत्तादृशं किञ्चित् शब्दः शक्नोति भाषितुम् ।
सामान्यांशानपोद्धत्य पदं सर्वं प्रवर्तते ॥ इति [श्लो.वा.आकृति. ६४] न हि नानाधर्मनिचयखचितचित्राकारवस्तुसमर्पणनिपुणमेकं किमपि पदमुपपद्यते । न च तत्र सम्बन्धग्रहणं सुकरमिति सामान्यांशनिष्ठमेव पदं युक्तम् । तस्माज्जातिरेव शब्दार्थ इति ।
_131. વ્યક્તિવાચ્યાર્થવાદી- વેદીનું સદશ્ય યેન વ્યક્તિ સાથે બનશે, (સ્પેનજાતિ સાથે નહિ). | મીમાંસક- વેદીનું સદશ્ય યેન વ્યકિત સાથે નહિ બની શકે, કારણ કે અન્ય વ્યક્તિ સાથે તેનું વેદીનું) વૈસાદશ્ય પણ સંભવે છે. જે એક ચેનચકિત સાથે સદશ છે તે અન્ય વ્યક્તિથી વિસદશ પણ છે. વળી, અમૂર્ત હેઈજાતિ ક્રિયાનું સાધન નથી એમ તમે કહ્યું છે, પરંતુ તે દોષ પણ નથી કારણ કે અમૂર્ત ગુણે અને કર્મોમાં પણ સાધનપણું ઘટે છે, જેમ કે અરુણ ગાય) વડે (સોમ) ખરીદે છે' “પ્રદક્ષિણા કરે તો તે આહુતિ આપે છે. આલંભન, વિશસન, પ્રોક્ષણ વગેરે કરવાના આદેશમાં જાતિનું સાધનપણું વ્યકિતના આક્ષેપ દ્વારા ઘટશે. જેમ ભૂતેન્દ્રિયથી ઉત્પાઘ કમ આભ વડે ઉત્પાઘ કહેવાય છે તેમ જાતિથી લક્ષિત (=આાિપ્ત) વ્યકિત વડે સાથે કાર્ય જાતિ વડે સાધ્ય મનાયું છે. આત્મા બધાં કર્મોનાં ફળ ભોગવે છે અને તે બધાં કર્મોને કર્યા છે. તે અમૂર્ત હોવાથી દેહ અને ઇન્દ્રિ દ્વારા ઉદુ બરનાં લાકડાં બરાબર સાફ કરતે, યજ્ઞમાં હોમવાના ઘીને બરાબર તપાસ અને આવાં બીજાં કાર્યો કરતા તે યજ્ઞકર્મ કર્તા બને છે. એવી જ રીતે વ્યકિત દ્વારા કાર્ય પાર પાડતી જાતિ પણ કાર્યનું સાધનપણું પામે છે અને તેથી જાતિ જ ક્રિયાનું સાધન છે એમ મીમાંસકોએ કહ્યું છે; જેમ આત્માનું તૃત્વ અન્ય દ્વારા છે તેમ જાતિનું આ ક્રિયા સાધનપણું અન્ય (=વ્યકિત) દ્વારા છે. એવી જ રીતે, “છ આપવી” અને “અન્ય તેના જેવા રંગવાળાને કાપવું એ પણ વ્યકિત ભારત જ (જાતિમાં) ઘટાવવું. આનાથી ઉપચયાપચય, સંઘાત વગેરેને પણ ખુલાસો થઈ જાય છે. ઉપરાંત, વ્યાપ્તિસંબંધગ્રહણ, શબ્દાર્થ સંબંધગ્રહણ વગેરે પણ જાતિપામાં જ સહેલાઈથી ઘટે છે, કારણ કે એમાં આનન્યદોષ, વ્યભિચારદોષ વગેરેને કઈ અવકાશ નથી. વળી, જે કહેવામાં આવ્યું કે પદ પ્રત્યક્ષના વિષયમાં જ પ્રવર્તે છે અને સામાન્ય માત્ર તે પ્રત્યક્ષને વિષય નથી તેને પરિહાર લેકવાર્તિકકારે કર્યો છે. પ્રત્યક્ષને વિષય (જાતિ, ગુણ, કર્મ વગેરે ધરાવતી) શબલ વસ્તુ છે અને તેવી શબલ વસ્તુને કહેવા માટે શબ્દ જરાય શક્તિમાન નથી. તેથી સામાન્ય અંશને જુદા તારવીને તેમનામાં સર્વ પદ પ્રવર્તે છે (શ્લેકવાર્તિક આકૃતિ ૬૪). અનેક ધર્મોના સમુદાયથી ખચિત શબલે વસ્તુને જણાવવામાં કોઈ પણ પદ નિપુણ હોય એ ઘટતુ નથી અને તેવી શબલ વસ્તુમાં સબંધગ્રહણ સુકર નથી. એટલે સામાન્યાંશનિ જ પદ ઉચિત છે. તેની જાતિ જ શબ્દાર્થ છે.