________________
વાક્યર્થ ભાવના છે એ મતા
૨૪૭
રેવતી' પદવાળા મોમાં વારવતીય અગ્નિબ્દોમ સામ ગાઇને પશુની કામનાવાળો અગ્નિઝેમ યાગ કરે.) [ અહીં “રેવતી' પદવાળા મંત્રમાં વારવન્તીય અગ્નિષ્ટોમ સામ ગાઇને એ ઇતિક્તવ્યતા એ જ વાક્યમાંથી પ્રાપ્ત થાય છે. ] અન્ય વાક્યોમાંથી પ્રાપ્ત થતી ઇતિક્ત. વ્યતાનું ઉદાહરણ – “ગ્રી ફેરવત્તિ' ( = “ત્રીહિને ઝૂડે છે'), “તળુરાન નિ' (=તેંડુલને ખાંડે છે' ), સમિધો વગતિ (= સમિધૂને = વસંતઋતુને પ્રયાજ (fore-offering) આપે છે , વર્થિનતિ ( = બહિંને = શરદઋતુને પ્રયાજ આપે છે), તન્નપતિં વનતિ (eતનૂનપાતને = ગ્રીષ્મને પ્રયાજ આપે છે). આ બધાં વાક્યો દર્શપૂર્ણમાસયાગના પ્રકરણમાં આવતાં હેઈ, દર્શ પૂર્ણમાસયાગો કેવી રીતે કરવો તે તે વાક્યોમાંથી જ્ઞાત થાય છે. દષ્ટ કે અદષ્ટ પ્રોજન ધરાવતી ઇતિકર્તવ્યતા ઈચ્છવામાં આવી છે. ભાવાર્થમાં ( = ધાવર્થમાં) પ્રાયઃ સર્વત્ર તે કથંભાવ અંશને સમજાવે છે. દૃષ્ટ ઉપકાર દ્વારા ભાવાર્થ ( = ધાવથ) સાથે સંબદ્ધ પ્રેપણું આદિરૂ૫ ઈતિકર્તવ્યતાને સન્નિપાપકારિણી જાણવી. પરંતુ જે અદષ્ટ રીતે ભાવાર્થને ઉપકાર કરે છે તે સમ આદિકપ ઈતિકર્તવ્યતાને આરાદુપકારિણી કહેવામાં આવે છે 210. વર્માત્રાધાનુષ્ઠાનયોગ્યતામ્ |
भावनामीदृशीं प्राप्य वृत्तिविधिनिषेधयोः ॥ 'दर्शपूर्णमासाभ्यां यजेत स्वर्गकामः' 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' इत्यत्रानन्तरोक्तनीत्यैष वाक्यार्थो जात:----दर्शपूर्णमासेन यागेन स्वर्ग भावयेत्, अनयाऽग्न्याधानादिकयेतिकर्तव्यतयेति ।
210. આમ સાધ્ય, સાધન અને કર્થભાવ આ ત્રણ અંશે સાથેના સંબંધને કારણે અનુષ્ઠાનની એગ્યતાને પામેલી આવી ભાવનાને પામીને વિધિ અને નિષેધ પિતાનું કાર્ય કરે છે. [ ‘ાનો ' ( = સ્વર્ગેછુક યાગ કરે ) અર્થ છે ‘વાન a મા ' ( = ‘તે યાગ વડે સ્વગને કરે . અહી જ માવચેત શ્રેન માવચેત અને સાથ માતુ-શેને કરે ?, શેનાથી કરે ? અને કેવી રીતે કરે ? એ ત્રણ પ્રકને ઉભવે છે. શેને કરે ? સ્વર્ગને કરે. સ્વગને શેનાથી કરે ? સ્વગને યાગથી કરે. ત્યાર પછી “સ્વગને કેવી રીતે કરે ? એમ નથી પૂછવાનું. પરંતુ “યાગને કેવી રીતે કરે ?” એમ પૂછવાનું છે. આ વસ્તુ અહીં સ્પષ્ટ થાય છે કારણ કે અહીં જણાવાયું છે કે ઇતિકર્તવ્યતા ભાવાર્થને ( = ધાર્થને, યાગને, સાધનને) ઉપકારક છે, સ્વગને (સાધ્યને) નહિ.] ‘પૂર્ણમાનni ચત સ્થાન ‘ક્યોતિરો ન ઘવાનો યત'–અહીં ઉપર તરત જ જણાવેલી રીત પ્રમાણે [ પ્રથમ વાક્યને ] આ વાક્યોથે થયો કે “દર્શપૂર્ણમાસ યાગ વડે સ્વર્ગ કરે અને અન્યાધાન વગેરે રૂપ ઇતિકર્તવ્યતા દ્વારા [ દશ પૂર્ણમાસ યાગ ] કરે.
211. किमर्थं पुनर्विधिराश्रीयते ? वर्तमानोपदेशिष्वप्याख्यातेषु भावना प्रतीयते इति दर्शितवान् भवान् । अतः किं विधिना ? तस्य ह्याश्रयणं वर्गयागयोः साध्यसाधनभावबोधनाय प्रवृत्तिनिवृत्तिसिद्धये वा ? साध्यसाधनसम्बन्धस्तावदाकाङ्क्षा