________________
૨૪૬
વાયાર્થ ભાવના છે એ મત
साध्यांशोपनिपातितेत्युच्यते तदयुक्तम् , योग्यत्वाविरोधिनी प्रत्यासत्तिः सम्बन्धकारण, न तद्विपरीता । योग्यत्वं च वर्गस्यैव साध्यतायां, यजेश्च करणतायामित्युक्तम् ।
208 શંકાકાર- ધાત્વર્થ સાધ્ય છે એ પક્ષના પણ યાગ આદિ કર્મોનાં નામે સમર્થક છે; ઉદાહરણર્થ “મરિનો ગુદોતિ', અહીં અનિહાત્ર એ હોમનું નામ છે, તેથી મનોત્ર જુતિ = નહોત્ર ફોમૅ માં યતિ (= જ્યોતિ) થાય. પરિણામે ધાત્વર્થ હોમ અહીં સાધ્ય છે.
ભાવનાવાકયાર્થવાદી- આ દેવ નથી આવતો. ધાત્વર્થ સાધ્ય બનીને જ સાધનતાને ગ્રહે છે, પામે છે. ત્યાં સ્વર્ગભાવનામાં (= સ્વર્ગ માટેના પુરુષવ્યાપારમાં પણ અગ્નિહોત્ર નામને હોમ સાધન જ છે, કારણ કે અન્યથા અગ્નિહોત્રને “સ્વગકામ’ પદ સાથે અન્વય ન બેસવાની આપત્તિ આવે એમ કહેવામાં આવ્યું છે. કોઈક નામધેય પદ કર્મતાને અનુવાદ કરે છે, જેમ કે “મનહોત્રવગેરે અને કોઈક નામધેય પદ કરણુતાને અનુવાદ કરે છે, જેમ કે “યો કોમેન'. તેથી ધાત્વર્થ યાગને કરણુતારૂપે સ્વર્ગ સાથે અન્વયસંબંધ છે એ સિદ્ધ થાય છે. ધાત્વર્થ યાગ સાધ્યાંશમાં પડે છે કારણ કે તે કિરણશ કરતાં] નજીક છે એમ જે કહેવામાં આવ્યું છે તે અયોગ્ય છે કારણ કે યોગ્યતાનું અવિરેાધી નજીકપણું અન્વયસંબંધમાં કારણ છે અને નહિ કે યોગ્યતાનું વિધી નજીકપણું. સ્વર્ગની જ સાધ્યપણુમાં યેગ્યતા છે, જ્યારે યાગની કરણતામાં ગ્યતા છે એમ કહેવામાં આવ્યું છે.
209. gવં “પાન માવત' રૂલ્યવાને મયક્ષાયામિતિકર્તવ્યતા तद्वाक्यपठिता वाक्यान्तरनिवेशिता वा सम्बध्यते । तद्वाक्योपात्ता तावद्यथा 'एतस्यैय रेवतीषु वारवन्तीयमग्निष्टोम साम कृत्वा पशुकामो ह्येतेन यजेत' इति तां.बा.१७.१.७] वाक्यान्तरोपात्ता 'ब्रीहीनवहन्ति' 'तण्डुलान् पिनष्टि' 'समिधो यजति' 'तनूनपातं યતિ' તિ |
इतिकर्तव्यता हीष्टा दृष्टादृष्टप्रयोजना । प्रायः सर्वत्र भावार्थे कथमंशोपपादिनी ।। दृष्टोपकारद्वारेण सम्बद्धा प्रेषणादिका । इतिकर्तव्यता ज्ञेया सन्निपत्योपकारिणी ॥ भावार्थमनुगृह्णाति या त्वदृष्टेन वर्मना ।
समिदाद्यामिकामाहुस्तामारादुपकारिणीम् ॥ 209. આમ “યાગ વડે કરે' એમ જ્ઞાત થતાં કેવી રીતે ? એ અપેક્ષા જાગતાં તે વાકયમાં કે અન્ય વાક્યમાં જણાવેલી ઇતિકર્તવ્યતા (= કરવાની રીત)ને તેની ( =ભાવનાની) સાથે અન્વયસંબંધ જોડવામાં આવે છે. તે જ વાકયમાંથી પ્રાપ્ત થતી ઇતિક્તવ્યતાનું ઉદાહરણ છેપતવ રેતીષ વારવન્તીય મનિટોમસીમ રવા વાવાનો તેન ત (અર્થાત્