SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થવાદવા ઉપર અપ્રામાણને આક્ષેપ ૧૦૭ लघुनोपायेन तत्फलप्राप्तेर्दर्शनात् । अपि च 'न पृथिव्यामग्निश्चेतव्यो नान्तरिक्षे न दिवि' इति [तै०सं०५.२.७] वेदे चयननिषेध एवात्र भङ्गया भवेत् । दिवि चान्तरिक्षे च तावच्चयनप्रयोग एव नास्ति, किं तन्निषेधेन ? पृथिवीचयननिषेधार्थ च यद्वाक्यं तच्चयनप्रतिषेधार्थमेव भवेत्, अपृथिव्यधिकरणकस्य चयनस्यानुपपत्तेः । અપિ ‘નમાન: પ્રસ્તર’ તૈિ . ૨.૬.૧], ‘ગાવિયો ગૂ’ તિત્રા २.१.५] इत्येवंजातीयकानां प्रत्यक्षविरुद्धार्थाभिधायिनामर्थवादानां का परिनिष्ठेति ? तस्मान्न स्वरूपपरत्वं तेषामुपपद्यते । 206. અર્થવાદ સ્વરૂપવર્ણન પરક છે (અર્થાત બનેલી ઘટનાઓનું વર્ણન માત્ર કરે છે) એ પક્ષમાં, અન્ય પ્રમાણેએ જણાવેલ અર્થથી વિરુદ્ધ અને તે ઉપદેશ (=વર્ણન) આપતા ઈ તેમનામાં અપ્રામાણ્ય જ આવે છે, કારણ કે રુદન કરવું, પિતાનું માંસ કાપવું, દિશાઓની બ્રાન્તિ થવી વગેરે અર્થોને રદ્ર વગેરે સાથે સંબંધ ધરાવતા હોય એ રૂપે નિશ્ચય નથી. વળી, મને ચોર છે, વાણી અનુવાદિની છે' આવી જાતની અર્થવાદવાળો અન્ય પ્રમાણોએ જણાવેલ અર્થથી વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરે છે એ સ્પષ્ટ છે, કારણ કે સ્વભાવથી જ બધાં પ્રાણીઓની વાણી અમૃતવાદિની નથી હોતી, મન ચોર નથી હોતું. વળી ‘અગ્નિમાંથી નીકળતા ધૂમને દિવસે જે, અગ્નિની અચિને ન જોઈ. તેથી, રાત્રે અગ્નિની અચિ જ દેખાય છે, ઘૂમ દેખાતે નથી ” –આ અર્થવાદવાક્ય પ્રત્યક્ષવિરુદ્ધ અર્થને જણાવે છે, કારણ કે યાર્થસનિકર્ષ હતાં તે અને દિવસે બંનેયનું (ધૂમ અને અચિંનું) ગ્રહણ થાય છે. ઉપરાંત, “અમે જાણતા નથી કે અમે બ્રાહ્મણે છીએ કે અબ્રાહ્મણે” –આ અર્થવાદવાક્ય પણ પ્રત્યક્ષવિદ્ધ છે કારણ કે બ્રાહ્મણ જાતિ તો ઉપદેશની સહાયથી પ્રત્યક્ષગમ્ય છે. અર્થ.. વાદમાં શાસ્ત્રવિરોધ પણ છે. [ઉદાહરણાર્થ, એવું અર્થવાદવા આવે છે કે “પરલેકમાં તે (=સ્વર્ગ) છે કે નહિ એને કોણ જાણે છે ?' સ્વગ વગેરે જેનું ફળ છે એવાં તિબ્દોમ વગેરે કર્મોને શાસ્ત્રમાં ઉપદેશ હેવાથી આ શંકા કેવી ? વળી, ગર્ગ ત્રિરાત્ર બ્રાહ્મણને અનુલક્ષી વેદમાં કહેવામાં આવ્યું છે કે જે આવું જાણે છે તેનું મુખ શેભે છે. પરંતુ આવું જાણનાર કેઈનું મુખ શોભતું નથી એ પ્રત્યક્ષવિરોધ છે. બીજાં કર્મોનું આનર્થક્ય જણાવે નાર પણ કઈ અર્થવાદ હોય છે, જેમકે “પૂર્ણાહુતિ આપવાથી તેની બધી કામનાઓ પૂર્ણ થાય છે,” “પશુબંધયાગ કરનાર સર્વે લેકને જીતે છે, જે અશ્વમેઘયજ્ઞ કરે છે અને જે અશ્વમેઘવિષયક ગ્રંથ જાણે છે તે મૃત્યુને તરી જાય છે, પાપને તરી જાય છે અને બ્રહ્મહત્યા(પાપ)ને તરી જાય છે. જે પૂર્ણાહુતિથી સર્વ કામનાઓ પૂરી થતી હોય, પશુબંધયાગથી સર્વ લોક ઉપર જય મેળવાતું હોય અને અશ્વમેઘયજ્ઞ સંબંધી ગ્રંથ જાણવાથી જ તે ફળ મળતું હોય તો શા માટે બીજાં કર્મો કરવાને ઉપદેશ આપવામાં આવે છે ઉપદેશવામાં આવેલાં બહુકલેશસાધ્ય તે બીજાં કર્મો વ્યર્થ બની જાય, કારણ કે આ જ (પૂણ આહુતિ વગેરે) સહેલા ઉપાયથી તે ફળની પ્રાપ્તિ થતી દેખાય છે. [એમ અર્થવાદમાં કહ્યું છે.] ઉપરાંત, અગ્નિ પૃથ્વી ઉપર પેટાવ નહિ, અંતરિક્ષમાં પેટાવે નહિ, આકાશમાં પેટીવ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy