SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યર્થ નિગ છે એ મત 240. ननु ज्ञानमपि क्रियैव । तत्करणे च पुनरपि स एवायं क्रियाकतसम्बन्धः । मैवम् , कारकज्ञापकयोर्भेदस्य सुप्रसिद्धत्वात् । इह च योऽयं यागपुरुषयोः क्रियाकर्तृसम्बन्धः, ततोऽन्यं प्रैषप्रैष्यसम्बन्धमुपदर्शयितुं प्रवृत्ताः स्मः । स ततो विलक्षणः प्रदर्शित एव । वैलक्षण्येऽपि तस्य यथाकथञ्चित् नाम क्रियमाणं न वारयामः । ___240. ॥४॥२- ज्ञान ५९ लिया . तेने ४२वामा ३२ ५५५ ा पेसो . प्रिया-तृ समय छे. नियोगवाध्याय नाही-ना, मेवु नथी, १२९५ है ५१२४-ज्ञापन मे तो सुप्रसिद्ध छ, અને અહીં યાગ અને પુરુષ વચ્ચે જે ક્રિયા કતૃસંબંધ છે તેનાથી જુદા થૈષ-ઐષ્યસંબંધને દર્શાવવા અને પ્રવૃત્ત થયા હતા. તે પૈષ-શ્રેષ્ય સંબંધને ક્રિયા-કર્તાસંબંધથી વિલક્ષણ અમે દર્શાવી જ દીધો તે વૈવ-વૈધ્યસંબંધ ક્રિયા-કર્તાસંબંધથી વિલક્ષણ હોવા છતાં તેને કઈ પણ નામ આપતાં તમને અમે રક્તા નથી. 241. भवत्वयमन्यः प्रैषप्रैष्यसम्बन्धः, स तु प्रथममवगम्यते इत्येष कुतो निश्चयः ? उक्तमत्र 'प्रेषितोऽहम्' इति हि विदित्वा क्रियायां प्रवर्तते । 'आचार्यचोदितः करोमि' इति हि दृश्यते । यजेतेति श्रते नियुक्तोऽह मिति प्रथममवगच्छति, ततो यजते । तेनायमाद्यः सम्बन्धः, पाश्चात्यस्तु क्रियाकर्तसम्बन्धः । तद्योऽयं लिडर्थः प्रथममवगम्यते प्रेषो नाम, सा प्रेरणा, स नियोगः, स वाक्यार्थः । 24, શંકાકાર પ્રપ સંબંધ ભલે ક્રિયાન્તુરબંધથી જુદો છે પરંતુ તે પહેલો નાત થાય છે એવો નિશ્ચય તમે ક્યાંથી કર્યો? નિયે ગવાક્ષાર્થવાદી- અહીં અમે કહીએ છીએ કે “મને પ્રેરવામાં આવેલ છે' એમ જાણુને તે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. “આચાર્યથી પ્રેરાયેલો હું કરું છું” એમ કહે તે સંભળાય છે. “જે' એમ સાંભળતાં હું નિયુક્ત થયો છું” એમ એ પ્રથમ જાણે છે અને પછી યોગક્રિયા કરે છે. તેથી આ પ્રેષ-પ્રેગસંબંધ આદ્ય છે, ક્રિયા-ખૂંસંબંધ પછીને છે. તેથી આ જે લિડર્થ પ્રથમ જ્ઞાત થાય છે, જેનું નામ પૈષ છે, તે પ્રેરણું છે, તે નિયોગ छे, ते वायाथ छे. ___ 242. ननु विधाविव निमन्त्रणादिषु लिङ्लोटावपि स्मर्येते एव । सत्यम् , ते तु प्रेरणाया एव औपाधिका अवान्तरभेदाः । समहीनज्यायोविषयप्रयोगोपाधिनिबन्धन एष प्रेषणाध्येषणादिभेदव्यवहारः । प्रेरणा तु सर्वानुस्यूताऽवगम्यते । तदुक्तम् "प्रवर्तकत्वं तु शब्दार्थः, सर्वत्रापरित्यागात्" इति । स चायं लिङादीनामर्थः प्रैषो णिजर्थविलक्षणः प्रतीयते ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy