________________
२१॥
વાક્યર્થ નિયોગ છે એ મત
- 238. નનું નિવાસન્વિતવૈવાસી છેષતે “નતાં મવાનતિ | સામ્ , क्रियासम्बन्धितयैव प्रेष्यते । प्रेष्यते तु सः । प्रेष्यते चेदयमन्यस्तर्हि सम्बन्धः क्रियाकर्तसम्बन्धात् तु । उभयसम्बन्धितामस्य राजगवीक्षीरवदवगमिष्यामः । यथा गौ राज्ञा च सम्बध्यते क्षीरेण च, या राजसम्बन्धिनी सा क्षीरसम्बन्धिनी, या क्षीरसम्बन्धिनी सा राजसम्बन्धिनीति, एवमिहापि पुरुषः प्रेषेण च सम्भन्त्स्यते क्रियया च, यः प्रेष्यते स करोति, अथ यः करोति प्रेष्यते स इति ।
238, શંકાકાર – ક્રિયાના સંબંધી તરીકે જ એને પ્રેરવામાં આવે છે- “આપ જે (= “વળતાં મવાન”)
નિગવાક્ષાર્થવાદી– સાચું, ક્રિયાના સંબંધી તરીકે જ એને પ્રેરવામાં આવે છે. પરંતુ એને પ્રેરવામાં તે આવે જ છે. જે એને પ્રેરવામાં આવતું હોય તે ક્રિયા સંબંધથી જુદે આ બીજો સબંધ જોઈએ રાજગવીક્ષીરની જેમ એ ઉભયનો =Bષ અને ક્રિયા બનેને) સંબંધી છે એમ આપણે જાણીશું. જેમ ગાય જા સાથે પણ સંબંધ ધરાવે છે અને ક્ષીર સાથે પણ સંબંધ ધરાવે છે - જે રાજસંબંધિની છે તે ક્ષીરસંબંધિની છે, જે ક્ષીરસંબંધિની છે તે રાજસંબંધિની છે, તેમ અહીં પણ પુરુષ પ્રપ (પ્રેરણા) સાથે સંબંધમાં આવશે અને ક્રિયા સાથે પણ જેને પ્રેરવામાં આવે છે તે કરે છે, જે કરે છે તેને પ્રેરવામાં આવે છે.
239. નવું નવમુમયે મવતિ | જૈોડ ક્રિયૅવા પ્રવર્તન હિ વર્તयतीत्युच्यते । सोऽयं क्रियासम्बन्ध एव भवति । न ततोऽन्यः प्रेषप्रैष्यसम्बन्ध • इति । स्यादेतदेवं यदि वाय्वादिवत् प्रवर्तने कर्ता लिडादिः स्यात् । 'प्रेरितोऽहमत्र'
इति तु ज्ञानजनकत्वं विधेः प्रवर्तकत्वम् । स एष प्रवर्तनं ज्ञापयति न करोतीत्यन्य एवायं क्रियाकर्तृसम्बन्धात् प्रैषप्रैष्यसम्बन्धः । - 239. શંકાકાર- આ બે નથી. [અર્થાત વૈષ અને ક્રિયા બે જુદાં નથી]. Bષ પણ ક્રિયા જ છે, કારણ કે પ્રવર્તનને =પ્રેરણાને) કરતે પ્રવર્તયતિ' (= બીજાને પ્રવૃત્તિ કરાવે છે, એમ કહેવાય છે. આ ક્રિયા-ક્તસંબંધ જ બને છે. એનાથી જુદો શ્રેષશ્રેષ્યસંબંધ નથી.
- નિગવાક્ષાર્થવાદી–જે વાયુ વગેરેની જેમ લિડાદિ પ્રવતનને કર્તા હતા તે આમ થાત. “હું અહીં પ્રેરિત છું એવું જ્ઞાન પેદા કરવું એ વિધિનું પ્રવર્તકત્વ છે. લિડાદિ પ્રવર્તનને જણાવે છે, પ્રવર્તનને કરતે નથી એટલે ક્રિયા-તૃસંબંધથી જુદે જ શ્રે ષ્યસંબંધ છે.