________________
વેદ કાર્યર્થમાં જ પ્રમાણ છે એ મીમાંસક મત
૧૭૧
भिनिवर्तत इति तस्य न प्रयोगयोग्यत्वम् । अप्रयुज्यमानस्य च न सम्बन्धग्रहणम् । अगृहीतसम्बन्धस्य च न प्रतिपादकत्वम् । अप्रतिपादकस्य च न प्रामाण्यम् ।
254. અહીં કેટલાક અર્થાત મીમાંસકે કહે છે – સજ્જ વેદનું પ્રામાણ્ય કાર્યાથમાં છે. તે આ પ્રમાણે જે શબ્દનો અર્થ સાથે સંબંધ ગૃહીત થયેલું હોય છે તે શબ્દ અર્થનું જ્ઞાન કરાવે છે. શબ્દ અર્થસંબંધનું ૨હણ વડીલોના વ્યવહાર દ્વારા થાય છે, અને વડીલેને વ્યવહાર “પાણી લાવ' ગાયને બાંધ” ‘ગામ જા” એવા કાર્યપ્રતિપાદક શબ્દોથી (=વાથી) ચાલે છે. એટલે તેમાં જ 1 =કાર્યપ્રતિપાદક શબ્દોમાં જ બાળકને જ્ઞાન થાય છે. પ્રયોજનને દૃષ્ટિ સમક્ષ રાખીને વડીલે વાક્યો બોલે છે. પરંતુ સિદ્ધ અર્થને જણાવતા, [પરિણામે પ્રવૃત્તિ કે નિવૃત્તિને ઉપદેશ ન દેતા શબ્દ (=વાક્ય વડે કઈ પ્રયજન સધાતું નથી, એટલે સિદ્ધ અર્થને જણાવતે શબ્દ (=વાથી પ્રજાવાને યોગ્ય નથી, અને જે શબ્દ પ્રયોજાતે નથી તેને અર્થ સાથે સંબંધ ગૃહીત થતું નથી, અને જે શબ્દનો અર્થ સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે શબ્દ અને પ્રતિપાદક બની શકતો નથી અને જે શબ્દ અર્થ પ્રતિપાદક ન હોય તે પ્રમાણ ન હોય.
255. अपि च आख्यातपदोच्चारणमन्तरेण निराकाङ्क्षप्रत्ययानुत्पादादवश्यमाख्यातयुक्तं वाक्यं प्रयोक्तव्यम् । आख्यातपदेन साध्यरूपोऽर्थ उच्यते, नामधेयपदेन च सिद्धः । भूतभव्यसमुच्चारणे भूतं भव्यायोपदिश्यते इति वाक्यस्य साध्यार्थनिष्ठतेति न भूतार्थविषये तस्य प्रामाण्यम् । अतश्च कार्येऽर्थे शब्दस्य प्रामाण्यम् । यतश्च कार्यरूपोऽर्थः शब्दस्यैव विषय इति तत्र शब्दः प्रमाणतां लभते । सिद्धोऽर्थः प्रसिद्धत्वादेव प्रमाणान्तरपरिच्छेदयोग्य इति तत्प्रतिपादने तत्प्रमाणान्तरसन्यपेक्षः शब्दो भवति । ततश्च तद्ग्राहिणः प्रमाणान्तरस्यैव तत्र प्रामाण्यं स्यान्न शब्दस्य । शब्दश्च तदुपस्थापनमात्रनिष्ठ एव स्यात् । तस्माच्छब्दप्रामाण्यमिच्छता कार्ये एवार्थे तत्प्रामाण्यमङ्गीकर्तव्यमिति ।
255. વળી, આખ્યાતપદના ( ક્રિયાપદના ઉચ્ચારણ વિના નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન થતું ન હોઈ આખ્યાતવાળા વાક્યને જ પ્રયોગ કરવો જોઈએ. આખ્યાતપદ સાધ્યરૂપ અથને જણાવે છે, જ્યારે નામપદ સિદ્ધ અર્થને જણાવે છે. જ્યારે સિદ્ધ (=ભૂત) અને સા(ભવ્ય બંનેનું ઉચ્ચારણ સાથે કરવામાં આવે છે ત્યારે સિદ્ધને સાધ્યના માટે ઉપદેશવામાં આવે છે; આમ વાક્ય સાધ્યાર્થનિષ્ઠ હોઈ તેનું સિદ્ધાર્થ રૂપ વિષયમાં પ્રામાણ્ય નથી. તેથી કાર્યરૂપ અર્થમાં શબ્દનું =વાક્યનું) પ્રામાણ્ય છે કાર્યરૂપ અર્થ શબ્દને (=વાક્યનો) જ વિષય છે એટલે તેની બાબતમાં શબ્દ પ્રમાણતા પામે છે. સિદ્ધ અર્થ પ્રસિદ્ધ હોવાને કારણે જ અન્ય =શબ્દથી જુદા) પ્રમાણ દ્વારા ગ્રહણ થવાને યોગ્ય છે, એટલે સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરવામાં પેલા અન્ય પ્રમાણની અપેક્ષાવાળો શબ્દ બને છે, અને તેથી જ સિદ્ધ અર્થને ગ્રહણ કરનાર તે અન્ય પ્રમાણુનું જ સિદ્ધ અર્થમાં પ્રામાણ્ય થાય, શબ્દનું.