________________
૧૭૨
વેદ સિંદ્ધ અર્થ માં પણ પ્રમાણ છે એ યાયિક મત
ન થાય. શબ્દ તે સિદ્ધ અથના ઉપસ્થાપનમાત્રમાં (અર્થાત સિદ્ધ અર્થની સ્મૃતિ જગાડવામાં જ) નિષ્ઠ બને. તેથી શબ્દનું પ્રામાણ્ય ઈચ્છનારે તે કાર્ય અર્થમાં જ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ. - 256. શત્રોતે જ સૂવે છે વા વાય૨ વ્યુત્પત્તિરિ તણુમ एवं हि 'सिद्धरूपोऽयं तस्यार्थ' इति कथं त्वयोच्यते ? न ह्यलब्धव्युत्पत्तेः शब्दादर्थप्रत्ययो युज्यते । अर्थप्रतीतिश्च ततो दृश्यते, व्युत्पत्तिश्च तत्र नास्तीति चित्रम् । न च कार्यपरैरेव शब्दैः लोके व्यवहारः, वर्तमानोपदेशकेभ्योऽपि नद्यादिवाक्येभ्यः व्यवहारप्रवृत्तेस्तत्रापि व्युत्पत्तिर्भवत्येव ।
_256. અહીં અમે તૈયાયિકે કહીએ છીએ – તમે જે કહો છો કે કાર્યમાં જ વાયની વ્યુત્પત્તિ (=સામર્થ, સમાપ્તિ) છે તે બરાબર નથી, કારણ કે એવું હોય તે “સિદ્ધરૂપવાળો આ અર્થ એ છે એમ કેવી રીતે કહી શકે? [ન જ કહી શકે કારણકે જે અર્થ માં શબ્દની વ્યુત્પત્તિ ન હોય તે અર્થનું જ્ઞાન શબ્દથી ઘટે નહિ. શબ્દથી [સિદ્ધ અર્થનું જ્ઞાન થતું દેખાય છે છતાં તે [સિદ્ધ અર્થમાં શબ્દની વ્યુત્પત્તિ નથી એ તે વિચિત્ર! કાર્યોપદેશક શબ્દો વડે જ તેમાં વ્યવહાર ચાલતું નથી, સિદ્ધોપદેશક શબ્દો વડે પણ લેકમાં વ્યવહાર ચાલે છે. નદીકાંઠે ફળે છે એવાં વાક્યો વડે વ્યવહાર ચાલતો હોઈ તેમાં (સિદ્ધ અર્થમાં પણ વાક્યોનું સામર્થ્ય (=વ્યુત્પત્તિ) છે જ.
251. ચક્રુતિના પુરોડવસ્થિત નિર્વિરા થા ચિત કથાत्यस्येदं नामेति तदा कार्योपदेशमन्तरेणापि भवत्येव व्युत्पत्तिः । 'अस्माच्छब्दादयमर्थः प्रतिपत्तव्यः' इति कार्योपदेश एवासौ इति चेत् न, तादृशानामक्षराणाम- . श्रवणात् । अस्येदं नामेति हि श्रूयते, नास्मादयं प्रतित्तव्य इति । अस्येदं नामेत्येषामेवाक्षराणामेषोऽर्थ इति चेद् न, अपदार्थस्य वाक्यार्थत्वायोगात् । न चैवं कल्पयितुमपि शक्यते, अस्येदं नामेत्येतावतैव च तत्प्रतिपत्तिसिद्धेः प्रतिपत्तिकर्तव्यताभिधानस्य निष्प्रयोजनत्वात् ।
257. વળી, આંગળી વગેરે દ્વારા સામે રહેલા અને દર્શાવી જ્યારે કોઈ કહે આનું આ નામ છે' ત્યારે કાર્યોપદેશ વિના પણ [વાયની] વ્યુત્પત્તિ હોય છે જ. “આ શબ્દમાથી આ અર્થ જાણું જોઈએ એ કાર્યોપદેશ જ એ છે એમ જે તમે કહેતા હે તે અમે તૈયાયિકે તેને પ્રતિષેધ કરીએ છીએ, કારણ કે તેવા અક્ષરે સંભળાયા નથી. આનું આ નામ છે એમ જ સંભળાયું છે, “આમાંથી આ જાણવું જોઈએ એમ સંભળાયું નથી. આનું આ નામ છે આ જ અક્ષરને એ અર્થ છે એમ જે તમે કહેતા છે તે તેનો પણ અમે પ્રતિધ કરીએ છીએ, કારણ કે જે અર્થ પદને ન હેય તે અથ ક્યને