SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વાક્યાથ ભાવના છે એ મત 221. इह हि लिडादियुक्तेषु वाक्येषु द्वे भावने प्रतीयेते--शब्दभावना अर्थभावना चेति । तत्रार्थभावना तावद्धात्वातिरिक्तप्रयोजकव्यापारात्मिका दर्शितैव । यो भवनक्रियाकर्तविषयः प्रयोजकव्यापारः पुरुषस्थः, यत्र भवनक्रियायाः कर्ता स्वर्गादिः कर्मतामापद्यते, सोऽर्थभावनाशब्देनोच्यते व्याख्यातश्चासौ । यस्तु शब्दगतः प्रयोजकव्यापारः, यत्र पुरुषप्रवृत्तिः साध्यतां प्रतिपद्यते, सा રામાવના / તથા હૃn “મિઘામાવનામાદુન્યમેવ સ્ટિકા [તત્રવ૦૨ ]વૃતિ | लिङन्तशब्दश्रवणे हि यथा यज्याद्यवच्छिन्नं स्वव्यापारं पुरुषोऽधिगच्छति तथा 'तदनुष्ठाने प्रेरितोऽहम्' इत्यपि प्रतिपद्यते । तेनानुष्ठेयार्थप्रतिपादने इव प्रेरणायामपि शब्दस्य सामर्थ्याद् भावनाद्वयप्रतिपादकं लिडादियुक्तं वाक्यमिण्यते । - તતઃ પુરુષડ્યાપાશ્ચામાવના વ્યાપાર રાબ્દમાવનાડવામ્પતે / રાવ્व्यापारात्मकत्वाच्च शब्दभावना शब्देनाभिधीयते, अनवगता च सती न कार्याङ्गमिति शब्देन साऽभिधीयतेऽपि । तदुक्तम् "अभिधत्ते करोति च" इति । _221. અહીં લિ આદિ યુક્ત વાક્યમાં બે ભાવના દેખાય છે – શબ્દભાવના અને અથભાવના. તેમાં, ધાવથ ( = ભાવાર્થ, યોગકર્મ)થી અતિરિક્ત એવો [ ઉત્પાદ્ય સ્વગના ] પ્રાજકને ( =ઉત્પાદકને વ્યાપાર ( = પ્રવૃત્તિ = કૃતિ એ જેનું સ્વરૂપ છે તે અર્થભાવનાને તે અમે દર્શાવી – સમજાવી – ગયા જ છીએ. ભવનક્રિયાને કર્તા (=સ્વર્ગ વગેરે જેને વિષય ( = કર્મ ) છે એ પ્રજકને (= સ્વર્ગના ઉત્પાદકને જે વ્યાપાર પુરુષગત છે તે, અર્થાત જે વ્યાપારમાં ભવનક્રિયાને સ્વગ વગેરે કર્તા કમ બને છે તે વ્યાપાર અર્થભાવના શબ્દથી ઓળખાય છે. તેની સમજૂતી અમે આપી ગયા છીએ. [ “: વત' આ વાક્યમાં જે જોત છે તેમાં ધાત્વથ યાગામ છે. આખ્યાતત્વ સામાન્યથી અર્થાત લકારથી જે પ્રાપ્ત છે તે છે પુરુષપ્રવૃત્તિ. આમ અહીં જે કરથ છે તે પુરુષપ્રવૃત્તિ છે. જામઃ ત' ( = “સ્વર્ગેછુક યજે ન ખરે અર્થ છે “શન વ મ વેત' ( = યાગ વડે સ્વર્ગને કરે') અહીં ભવનક્વિા ( = થવાની ક્રિયા –becoming ) સ્વર્ગમાં થાય છે, અર્થાત ભવનક્રિયાને કર્તા સ્વર્ગ છે ( aઃ મવતિ, સ્વગ થાય છે, પરંતુ પુરુષપ્રવૃત્તિ (= “ોરિ-કરે છે' ) જે પુરુષમાં છે તેનું તે સ્વર્ગ કમ છે. અર્થાત સ્વગ તે પુરુષપ્રવૃત્તિનું કર્મ છે એટલે જ કહ્યું છે કે ભવનક્રિયાને કર્તા જેનો વિષય છે તે પુરુષ વ્યાપાર ( = પુષપ્રવૃત્તિ ), અર્થાત ભવનક્રિયાને સ્વર્ગ વગેરે કર્તા જેનું કર્મ બને છે તે પુરુષવ્યાપાર, આથી ભાવના છે. ] પરંતુ જે પ્રયોજક વ્યાપાર ( = ઉત્પાદક વ્યાપાર ) [ પુરુષગત નથી પણ ] શબ્દગત છે અને સાથે સાથે જે પ્રયજકવ્યાપારમાં પુરુષપ્રવૃત્તિ કમ બને છે તે પ્રજકવ્યાપાર શબ્દભાવના છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે લિ આદિ શબ્દો બીજી ભાવનાને જણાવે છે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy