________________
४४
સંસાર અનાદિ છતાં વેદ ઈશ્વર
એ તૈયાયિક મત
નહિ, એટલે એનું મૂળ શોધવું જોઈએ. તે મૂળ પ્રત્યક્ષ વગેરે પ્રમાણે ઘટતાં નથી, એટલે લેકપ્રસિદ્ધિ શાસ્ત્રમૂલક છે [એ પુરવાર થાય છે. જોકપ્રસિદ્ધિ અનેક પ્રકારની પરસ્પરવિરોધી હોવાથી [શાસ્ત્રમૂલક નહિ એવી] સ્વતંત્ર લેકપ્રસિદ્ધિમાં લોકો વિશ્વાસ મૂકતા નથી. વળી, ધર્મનું લક્ષણ કેવળ ઉપકાર અને અધર્મનું લક્ષણ કેવળ અપકાર છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે જપ અને મદ્યપાન વગેરેમાં ઉપકાર કે અપકારનો અભાવ છે. [એટલે તે ધર્મ કે અધમ નહિ ગણાય; વળી ગુરુપત્ની સાથે વ્યભિચાર [ઉપકાર કરતા હોઈ અર્થાત આનંદ આપતા હોઈ] ધર્મ બની જાય. એટલે ધર્મ અને અધમને શાસ્ત્રને આધારે જ નિણત થતા માનવા જોઈએ. વળી, આ દિશંપૂર્ણ માસ વગેરે) ઈષ્ટિઓ અને દ્વિાદશાહ વગેરે) સત્રો વગેરેનું આવું ફળ હોય છે, આ કમનુષ્ઠાન કરવામાં આને અધિકાર છે, કર્માનુષ્ઠાનની આ પ્રક્રિયા છે, કર્માનુષ્ઠાન માટે આ દેશ છે અને આ કાળ છે, આ ઋત્વિજે છે વગેરેને શું લેક્ટ્રસિદ્ધિથી જાણવાં શક્ય છે ? તેથી વિશિષ્ટ પ્રકારના કર્મનું જ્ઞાન શાસ્ત્રાધીન જ છે એમ અવશ્યપણે સ્વીકારવું જોઈએ. અને શાસ્ત્ર એ વેદ જ છે એમ કહેવામાં આવ્યું છે. તેથી વેદનું પ્રામાણ્ય નિર્વિવાદપણે સિદ્ધ જ થયું.
87. ઉર્વ તુ વાર્થમાને સંસારનાä તાવહુર્ત સ્વાત , વેઢયાનાવુિં વર્મज्ञानानादित्वात् । ततश्च मीमांसकवर्मनैव प्रमाणता सिद्धयति, नाप्तवादात् । तस्माद्यथोदाहृत एव मार्गः प्रमाणतायामनुवर्त नीयः ।
87. આ પ્રમાણે પ્રતિપાદન કરતાં તે અમે મીમાંસકોએ સંસારનું અનાદિ કહ્યું ગણાય. વેદ અનાદિ છે, કારણ કે વિવિધ કર્મોનું જ્ઞાન અનાદિ છે, અને તેથી અમારી મીમાંસકની રીતે જ વેદની પ્રમાણિતા સિદ્ધ થશે અને નહિ કે આતનાં વચને હોવાને કારણે. પરિણામે અમે [મીમાંસકોએ જે માર્ગ દર્શાવ્યું છે તે જ વેદની પ્રમાણતા સિદ્ધ કરવા માટે અનુસરવો જોઈએ.
___वयमपि न न शिष्मोऽनादिसंसारपक्षं
युगपद खिलसर्गध्वंसवादे तु भेदः । अकथि च रचनानां कार्यता तेन सर्गात्
- કમૃતિ માવતેટું શાસ્ત્ર પ્રતિમ્ | अनादिरेवेश्वरकर्तृकोऽपि सदैव सर्गप्रलयप्रबन्धः । ... सर्गान्तरेष्वेव च कर्मबोधो वेदान्तरेभ्योऽपि जनस्य सिध्येत् ॥
88. નિયાયિક–અમે પણ સંસાર અનાદિ છે એ પક્ષ નથી સ્વીકારતા એવું નથી, પરંતુ સવ વસ્તુઓના યુગપદ્ સજન અને યુગપદ્ વંસની બાબતે મતભેદ છે. [અમે તૈયાયિકો પણ સંસારને અનાદિ માનીએ છીએ પણ ક્યારેક સર્વની યુગપ૬ સૃષ્ટિ અને સવને યુગપ૬ વિનાશ માનીએ છીએ, જ્યારે તમે મીમાંસકે કમથી સર્જન અને ક્રમથી વિનાશ માને છે. તેથી સગથી માંડી રચનાઓનું કાર્યવ તેમ જ આ વેદશાસ્ત્રનું ઈશ્વરપ્રણીતત્વ અમે જણાવ્યું છે. સગ અને પ્રલયને પ્રવાહ ઈશ્વરકર્તાક હોવા છતાં સદૈવ અનાદિ છે. અન્યોન્ય સર્ગોમાં કર્મોનું જ્ઞાન બીજા વેદમાંથી લોકોને મળે છે એ સિદ્ધ થાય છે.