SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક મતે આકૃતિ જ જાતિ, નીયાયિક મતે આકૃતિથી પૃથફ જાતિ ૧૯૫ 117. ‘આકૃતિ' શબ્દથી અહીં શરીરનું સંસ્થાન કહેવાયું છે. ન્યાયસૂત્ર [૨.૨૬૮)માં આકૃતિ'શબ્દ “જાતિ શબ્દથી જુદે મૂકાયે હેઈ, જેમ મીમાંસ આકૃતિને જ જાતિ ગણે છે તેમ ન્યાયસૂત્રકાર આકૃતિને જ જાતિ ગણતા નથી. “શબ્દને વાચ અર્થ આકૃતિ છે, કારણ કે તેમ માનવાથી જ [ ચેનચયન ક્રિયા થઈ શકે છે [૩.૩૩] એમ કહી જૈમિનિ આકૃતિને જ જાતિ કહે છે, “આકૃતિ ગેરડી વગેરેથી વિશિષ્ટ છે એમ અમે કહીએ છીએ [૧૫] એમ જણાવતા ભાષ્યકાર શબર પણ આકૃતિને જ જાતિ કહે છે વાતિકકાર કુમારિલ પણ સમજાવે છે કે જેના વડે વ્યક્તિનું નિરૂપણ થાય છે તે આકૃતિને જ જતિ કહે છે, તે જ વ્યકિતઓનું અનુવૃત્તિબુદ્ધિજનક સામાન્ય છે. પરંતુ અહીં [ ન્યાયદર્શનમાં વ્યક્તિ, આકૃતિ અને જાતિ એ પદના વાચાર્યો છે” [ ન્યાયસૂત્ર ૨.૨.૬૮] એમ કહી સૂત્રકાર ગૌતમે જાતિથી પૃથફ આકૃતિને જણાવી છે. તે શરીરસંસ્થાનને જ આકૃતિ માને છે. જોકે પણ આકૃતિને અવયવસન્નિવેશાત્મક જણાવે છે અને કહે છે કે જ્યાં સુંદર આકૃતિ છે ત્યાં ગુણે વસે છે (અર્થાત સુંદર આકૃતિવાળી વ્યક્તિ સગુણ હોય છે. તેથી, અવયવસન્નિવેશ જ આકૃતિ કહેવાય છે. 18. તસ્યા શાર્વતોપvઘતે ન વૅતિ પૂરક્ષાવના , ન નૈમિનીवदुपेक्षितुं सा युक्तेति । तद्व्यक्त्याकृतिजातिसन्निधौ प्रयोगाद् गोशब्दस्य कोऽर्थ इति विचार्यते । 108. આકૃતિનું શબ્દના વાગ્યાથ હોવું ઘટે છે કે નહિ એની પરીક્ષા કરવા લાયક છે જ, મીમાંસની જેમ તેની ( =આકૃતિની) ઉપેક્ષા કરવી ઉચિત નથી. વ્યક્તિ, આકૃતિ અને જાતિની સન્નિધિમાં શબ્દ પ્રયોગ થતો હાઈ કગ શબ્દને શું અર્થ છે એની વિચારણા કરવામાં આવે છે. 119. તત્રાકૃતિવાહિનતાવાદુ–પ્રોગપ્રતિનિમ્યાં વિરુ શબ્દાનિશ્ચયઃ | वृद्धाः स्वार्थे व्यवहरन्तो यस्मिन्नर्थे गोशब्दं प्रयुञ्जते, श्रोतारश्च यमर्थं ततः प्रतिपद्यन्ते, स तस्यार्थः । तत्र यदि गोशब्दः केसरादिमति न प्रयुज्यते, सास्नादिमति च प्रयुज्यते, तदसाधारणसन्निवेशविषय एवावगम्यते । प्रत्यक्षविषये गौरित्यादि पदं प्रयुज्यते । प्रत्यक्षं चाकृतिविषयम् , अश्वपिण्डसन्निवेशाद्विलक्षणो हि गोपिण्डसन्निवेश इन्द्रियेण प्रतीयते । तत्कृतमेव वस्तुष्वितरेतरवैलक्षण्यम् । अतः प्रत्यक्षविषये पदं प्रवर्तमानमाकृतावेव वर्तितुमर्हति । प्रेषणादिक्रियायोगश्च व्यक्तिद्वारक आकृतेर्भविष्यतीति । 119. શબ્દને વાચાર્ય આકૃતિ છે એમ માનનારાઓ કહે છે કે શબ્દપ્રયોગ અને શબ્દ દ્વારા થતું જ્ઞાન એ બેના આધારે શબ્દાર્થને નિશ્ચય થાય છે. શબ્દના પિતાના અર્થમાં વ્યવહાર કરતા વૃદ્ધો જે અર્થમાં ગૌશબ્દ પ્રયોગ કરે છે અને શ્રોતાઓ તે શબ્દમાંથી જે અર્થ જાણે છે તે અર્થ તે શબ્દને છે. જે ગો' શબ્દ કેસર વગેરે ધરાવનારમાં ન પ્રયોજાતે હેય અને ગોદડી વગેરે ધરાવનારમાં પ્રજાતે હોય તે તે ગે’ શબ્દને વિષય
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy